Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > રામભરોસે ચાલતાં મંદિરોના મૅનેજમેન્ટનો કોર્સ શરૂ થઈ ગયો છે મુંબઈ યુનિવર્સિટીમાં

રામભરોસે ચાલતાં મંદિરોના મૅનેજમેન્ટનો કોર્સ શરૂ થઈ ગયો છે મુંબઈ યુનિવર્સિટીમાં

Published : 09 November, 2024 02:49 PM | Modified : 09 November, 2024 02:53 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

જેમ કોઈ બિઝનેસ, સ્કૂલ, હોટેલ, ઇવેન્ટનું વ્યવસ્થાપન સંભાળવાનું શીખવવા માટે પોસ્ટ-ગ્રૅજ્યુએશન કોર્સ હોય છે એમ ઇન્ડિયામાં પહેલી વાર સેન્ટર ફૉર હિન્દુ સ્ટડીઝ અને વેલિંગકર યુનિવર્સિટી દ્વારા ઇનોવેટિવ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે

તહેવારોની સીઝનમાં મંદિરોમાં ભક્તોની ભીડને મૅનેજ કરવાનું જબરું ચૅલૅન્જિંગ હોય

તહેવારોની સીઝનમાં મંદિરોમાં ભક્તોની ભીડને મૅનેજ કરવાનું જબરું ચૅલૅન્જિંગ હોય


જેમ કોઈ બિઝનેસ, સ્કૂલ, હોટેલ, ઇવેન્ટનું વ્યવસ્થાપન સંભાળવાનું શીખવવા માટે પોસ્ટ-ગ્રૅજ્યુએશન કોર્સ હોય છે એમ ઇન્ડિયામાં પહેલી વાર સેન્ટર ફૉર હિન્દુ સ્ટડીઝ અને વેલિંગકર યુનિવર્સિટી દ્વારા ઇનોવેટિવ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. ભારતમાં જ્યારે સ્પિરિચ્યુઅલ ટૂરિઝમનો વ્યવસાય મસ્ત ખીલી રહ્યો છે ત્યારે મંદિરોનું મૅનેજમેન્ટ પણ પ્રોફેશનલ રીતે થાય એ બહુ જરૂરી બની ગયું છે. હાલમાં મુંબઈ યુનિવર્સિટીમાં એક વર્ષના કોર્સનો પહેલો બૅચ શરૂ થઈ ગયો છે ત્યારે જાણીએ કે આ યુનિક કોર્સમાં શું શીખવવામાં આવે છે અને કઈ રીતે

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

09 November, 2024 02:53 PM IST | Mumbai | Heena Patel

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK