અહેવાલ મુજબ, અસ્તવ્યસ્ત વાતાવરણ જોઈને, ફિલ્મ `લાલો`ના પ્રમોશન માટે આવેલા કલાકારોએ તાત્કાલિક કાર્યક્રમ રદ કર્યો હતો. વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે ધ્યાનમાં રાખીને, કલાકારો તરત જ મૉલ છોડીને રાજકોટમાં તેમનો પ્રમોશનલ કાર્યક્રમ ટૂંકાવી દીધો હતો.
03 December, 2025 05:53 IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
તરત કાબૂમાં ન આવી હોત તો પાસેની સોસાયટીમાં પણ આગ ફેલાઈ હોત
03 December, 2025 07:52 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
મતદારયાદીની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝનમાં બહાર આવી આ વિગતો
03 December, 2025 07:50 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
છેલ્લું ચાતુર્માસ ગાંધીનગરમાં હતું. કામરેજમાં પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં ગુણાંજલિ અર્પણ કરવામાં આવી હતી
03 December, 2025 07:44 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent