Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ
મિડ-ડે

એક કપ કૉફી અને તાજી હવા દે

ચા-કૉફીની પસંદગીથી શરૂ થતો આ વિચારપ્રવાહ આસ્થા, ધર્મના નામે થતા દુરુપયોગ, સંબંધોમાં ઘટતો સ્વાર્થત્યાગ અને સોશિયલ મીડિયાથી વધતી અફવાઓ સુધી પહોંચે છે. લેખ માણસાઈ, સંવાદ અને સાચા માર

30 August, 2026 02:04 IST | Mumbai | Hiten Anandpara
પ્રતીકાત્મક તસવીર

રામ કરે એ કરાય અને કૃષ્ણ કહે એમ કરાય : આ જન્માષ્ટમીએ આ વાતને હૃદયમાં કોતરી લેજો

કૃષ્ણ માત્ર રાસ, વાંસળી અને મોરપીંછ પૂરતા સીમિત નથી. તેમના જીવનમાં પ્રેમ સાથે કર્તવ્ય, સંવેદના સાથે શૌર્ય અને શક્તિ સાથે વિનમ્રતાના અનેક પાઠ છુપાયેલા છે. જન્માષ્ટમીએ કૃષ્ણચરિત્રન

30 August, 2026 01:59 IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક તસવીર

વાત સાંભળવાની આ નાની ટેવ નાણાકીય નુકસાન થતું અટકાવી શકે છે

કોઈની વાત માત્ર સાંભળવી પૂરતી નથી, એને સમજીને જરૂરી સવાલો પૂછવા અને ત્યાર બાદ નિર્ણય લેવો જરૂરી છે. ટ્રેમ્પોલિન લીસનિંગની આ રીત વ્યવસાયમાં ખોટા નિર્ણયો અને નાણાકીય નુકસાનથી બચાવવ

30 August, 2026 01:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દીકરા રાજકુમારનો અકસ્માત નહીં, હત્યા થઈ છે એવો દાવો કરતા તેના પેરન્ટ્સ.

ક્લાસ-વન ઑફિસર બનવા માગતો યંગસ્ટર પ૧ કિલોમીટર નાગડો-પૂગડો શું કામ ચાલે?

ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ સાથે આ જ થયું અને તેના CCTV કૅમેરાનાં ફુટેજ પણ મળ્યાં અને પછી તેનું ડેડ-બૉડી પણ મળ્યું. ભારોભાર ભેદભરમ જેવો આ કેસ કોઈ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મથી સહેજ પણ ઊતરતો

30 August, 2026 01:16 IST | Gondal | Rashmin Shah


શું આપણે આપણા વ્યવહાર દ્વારા આ સમાજ-જીવનનો લય ખોરવી રહ્યા છીએ?

સત્તા, સંપત્તિ અને ભૌતિક સુખની અંધાધૂંધ દોડે માનવીને આંતરિક શાંતિથી દૂર કરી દીધો છે. સાચા સુખ અને વૈશ્વિક સંતુલન માટે સ્વકેન્દ્રીપણું છોડીને સહજીવન, સમાનતા અને વિશ્વબંધુત્વ તરફ આગળ વધવાનો આ સમય છે. 31 August, 2026 02:05 IST | Mumbai | Sejal Patel

પત્નીઓ આપી રહી છે પોતાના પતિને ભાડે: વાત પરદેશની છે, પણ સમજવા જેવી ખરી

રેન્ટ અ હસબન્ડ ફૉર ઍન અવર જેવી સર્વિસ યુરોપના એક ટચૂકડા દેશમાં ચાલી રહી છે. આ સર્વિસ મોટી ઉંમરે એકલી રહેતી મહિલાઓને ઘરકામમાં મદદ કરવા માટેની છે, જેના દ્વારા આ પત્નીઓ (ભાડાના કામ માટે જનારા પતિઓ પણ) પોતાના પરિવાર માટે આવકનો ઉદ્દેશ રાખે છે 31 August, 2026 02:05 IST | Mumbai | Sejal Patel

તમે મનને કેવી રીતે રાખો છો એના પર બધું નિર્ભર છે

જીવનમાં મોટી મુશ્કેલીઓ અને પ્રતિકૂળતાઓ વચ્ચે પણ મનની પ્રસન્નતા જાળવી રાખવી શક્ય છે. નાની-મોટી નિષ્ફળતાઓ સામે મનને સ્થિર, મજબૂત અને શાંત રાખીને જીવનના પડકારોનો સામનો કરવાનો આ સુંદર સંદેશ આપે છે. 31 August, 2026 02:05 IST | Mumbai | Sejal Patel

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK