કમ્પિલની એક ટેકરી પર નષ્ટ થઈ ગયેલા મંદિરમાં બે શિવલિંગ છે. કિંવદંતી અનુસાર એ ઋષિ અગસ્ત્યએ પ્રતિષ્ઠિત કર્યાં છે.
15 February, 2026 04:51 IST | Mumbai | Alpa Nirmal
પાટણ પાસે આવેલા કુણઘેર ગામમાં છે: એક સમયે કુણઘેર ગામના છેવાડે આવેલી જગ્યાએથી પસાર થતાં લોકો ગભરાતા હતા, જ્યારે આજે ત્યાં છે નંદનવન જેવો માહોલ: મંદિરમાં જ્યોત સ્વરૂપે પૂજાય છે ચુડેલમાતા : મંદિરમાં કોઈ ભૂવા નથી કે નથી થતા દોરાધાગા
15 February, 2026 03:49 IST | Mumbai | Shailesh Nayak
દરેક સહેલાણીએ કોઈ પણ સ્થળની મુલાકાત વખતે ટૂરિસ્ટ રિસ્પૉન્સિબિલિટી નિભાવવાની હોય છે, જેમાં ટૂરિસ્ટનો મોટો વર્ગ નાકામિયાબ રહ્યો. પર્યટકોએ ઐતિહાસિક સ્મારકો, કુદરતી સંપદાને હાનિ પહોંચાડી; સ્થાનિક કાનૂન, સંસ્કૃતિનું ઉલ્લંઘન કર્યું;
15 February, 2026 03:08 IST | Mumbai | Alpa Nirmal
આ કરામતને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજનું સ્ટેટસ મળે એવી ભારતે માગણી કરી છે એવા સમયે જીવંત મૂળિયાંના આવા પુલના એક જનકને સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા છે
08 February, 2026 04:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent