આજના સમયમાં ભોજન માત્ર ભૂખ શાંત કરવાની વસ્તુ નથી, પરંતુ સ્વાદ, વૈવિધ્ય અને વૈભવનું પ્રતિક બની ગયું છે. આવા સમયમાં જૈન ધર્મમાં ઉજવાતી આયંબિલ ઓળી સંયમ, સાદગી અને આધ્યાત્મિકતા તરફ દોરી જતી અનોખી પરંપરા તરીકે ઓળખાય છે. ચૈત્ર માસની શરૂઆત સાથે જ જૈન સમાજમાં નવ દિવસ ચાલતો આ આરાધનાનો પ્રારંભ થાય છે. વર્ષમાં બે વાર આવતી આ ઓળી ચૈત્ર અને આસો માસમાં જૈન ધર્મની અતિ પવિત્ર તપશ્ચર્યાઓમાંની એક માનવામાં આવે છે. કારણ કે આ બે મહિનામાં વાત, પિત્ત અને કફનો પ્રકોપ વધીને શરીરને અસ્વસ્થ બનાવે છે, તેથી આયંબિલની આરાધના દ્વારા આખું વર્ષ સ્વસ્થ અને નિરોગી રહી શકાય છે. આ વર્ષે 25 માર્ચથી શરૂ થઈ 2 એપ્રિલ સુધી ચાલશે. તો ચાલો આ લેખમાં જાણીએ આયંબિલ ઓળીનું મહત્વ અને જૈન હોમ શેફ પાસેથી સાદગીભરી ખાસ રેસીપીસ.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)20 March, 2026 05:45 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગઇકાલે પ્રણવ પંડ્યાનો જન્મદિવસ હતો. આજે કવિવારના ફળિયે તેઓની ગઝલો લઈને બેસવું છે. કવિ પ્રણવ પંડ્યાનો જન્મ અમરેલીમાં. વર્ષ ૧૯૯૯માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી તેઓએ અંગ્રેજી વિષય સાથે માસ્ટર્સ ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી. પ્રણવભાઈ ચલાલામાં શિક્ષક તરીકે કાર્યરત છે. નાનાં ભૂલકાંઓ સાથેનો સહવાસ પણ તેમની કૃતિઓમાં સબળ રીતે ઊતરી આવેલો જોઈ અનુભવી શકાય છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.17 March, 2026 12:18 IST Mumbai | Dharmik Parmar
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી 15 માર્ચે ઈશા અંબાણીએ લૉસ ઍન્જલસના ડૉલ્બી થિયેટરમાં આયોજિત 98મા ઍકેડેમી ઍવોર્ડ સમારોહમાં હાજરી આપી હતી, જેમાં તેમના પતિ આનંદ પિરામલ પણ હાજર રહ્યા હતા. રેડ કાર્પેટ પર તેમની હાજરી અને પોશાકએ નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું હતું. (તસવીર: સોશિયલ મીડિયા)16 March, 2026 07:31 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
એક સાચા ગુજરાતી તરીકે સ્વાદ તો આપણા લોહીમાં જ વણાયેલો છે. આપણે દુનિયાના ગમે તે ખૂણે જઈએ, આપણી જીભ હંમેશા એવા જ સ્વાદને શોધતી હોય છે જે સીધો દિલને સ્પર્શી જાય. દિલ્હીના અસલી છોલે-ભટૂરેનો જે સ્વાદ વર્ષોથી હું અમદાવાદમાં શોધી રહી હતી, તે શોધવું અત્યાર સુધી લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ લાગતું. પણ ગત શનિવારે સિંધુભવન રોડ પર પી.આર.એલ. કોલોની પાસે એક નાનકડી પણ અત્યંત આકર્ષક જગ્યા નજરે ચડી `Chholay`. ૨૦૧૯થી મુંબઈના અંધેરી વેસ્ટ અને મલાડ વેસ્ટમાં ધૂમ મચાવનાર આ ફૂડ જોઈન્ટ હવે અમદાવાદના સિંદૂભવન રોડ પર તેના સ્પેશ્યલ ઉત્તર ભારતીય મેન્યુ માટે લોકપ્રિય બની છે. મારી મુલાકાતે અહીંના સ્વાદે ખરેખર મારું દિલ જીતી લીધું.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)13 March, 2026 04:42 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજની કવિવારની શ્રેણીમાં મળીએ વડોદરાના શાયર દિનેશ ડોંગરે `નાદાન`ને. વડોદરામાં જન્મેલા આ શાયરની માતૃભાષા તો મરાઠી પણ રાજ્યભાષા ગુજરાતી. વ્યવસાયે તેઓ એડ્વોકેટ. દિનેશ ડોંગરે પાસેથી આપણને અનેક ગઝલો મળી છે. પ્રવીણ દરજી કહે છે એમ આ કવિનો સ્થાયી ભાવ ઉદાસીનો રહ્યો છે. તેઓની રચનામાં પ્રેમ, વિરહ અને સામાજિક નિસ્બતનો ત્રિવેણી પ્રવાહ જોવા મળે છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.10 March, 2026 02:29 IST Mumbai | Dharmik Parmar
સ્ત્રીને તો ભગવાન પણ ઓળખી નથી શકતા એવું માનવામાં આવે છે. તો પણ સારી બાબત એ છે કે વર્ષોથી સ્ત્રીને ઓળખવાનો પ્રયાસ પડતો મુકાયો નથી. છેલ્લાં ૨૦ વર્ષોમાં સ્ત્રીઓમાં અને સ્ત્રીઓની પરિસ્થિતિમાં ઘણું પરિવર્તન આવ્યું છે. મૉડર્ન સ્ત્રી એટલે આજના સમયમાં જીવતી સ્ત્રીઓ. લોકો માને છે કે તેઓ મૉડર્ન સ્ત્રીને ઓળખે છે : કામકાજ કરે, મૉડર્ન કપડાં પહેરે, હોશિયાર હોય, કમાતી હોય... જોકે તે આવી કેમ છે એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ
‘મિડ-ડે’એ જુદા-જુદા ક્ષેત્રની સ્ત્રીઓને પૂછ્યું કે તેમના મતે મૉડર્ન સ્ત્રી એટલે કોણ? તેમની અંદર મૉડર્ન સ્ત્રીના કયા ગુણો છે, તે પોતાની મા અને દાદી કરતાં કઈ રીતે જુદી પડે છે, તેના માટે પૈસાનું શું મહત્ત્વ છે, તે પોતાના જીવનના પુરુષો પાસેથી શું અપેક્ષા રાખે છે. તેનાં દાદીએ એટલે લગ્ન કર્યાં કારણ કે તેમને આર્થિક કે સામાજિક સિક્યૉરિટીની જરૂર હતી, મમ્મીએ એટલે લગ્ન કર્યાં કારણ કે તેનાં માતા-પિતાએ કહ્યું કે પરણી જા; પણ તેના માટે એવું નથી. તો પછી લગ્નનું મહત્ત્વ તેના જીવનમાં શું છે? અને છેલ્લે અમે તેમને પૂછ્યું કે તે ખુશ છે કે નહીં? આવો તેમના જવાબો જાણીએ અને એના થકી નજીકથી સમજીએ આપણી મૉડર્ન વુમનને...08 March, 2026 12:34 IST Mumbai | Jigisha Jain
અમદાવાદની સવાર ફાફડા-જલેબીથી પડે અને રાત માણેકચોકના તીખાં-ચટાકેદાર પકવાનથી પૂરી થાય. પરંતુ, બદલાતા સમય સાથે અમદાવાદીઓનો સ્વાદ પણ હવે ગ્લોબલ બની રહ્યો છે. સોશિયલ મીડિયા પર છવાયેલો કે-વેવ (K-Wave), કોરિયન ડ્રામા અને બીટીએસ (BTS)ના ક્રેઝ હેઠળ માત્ર કોરિયન ફૂડ જ નહીં હવે તો કોરિયન સ્કિન પ્રોડક્ટસ પણ એટલા જ ડિમાન્ડમાં છે. ખાસ કરીને મિલેનિયલ્સ અને જનરેશન-ઝી (Gen Z) ફક્ત પંજાબી કે ચાઈનીઝ ભોજનથી સંતોષ માનતા નથી; તેમને કંઈક નવું, તીખું અને ગ્લોબલ ટેસ્ટ અનુભવવો છે. આ બદલાતા સમયની નાડ પારખીને અમદાવાદના ૨૯ વર્ષીય આઈટી પ્રોફેશનલ યુવા સૌમિલ રાણાએ પોતાની આરામદાયક જૉબ છોડીને જે સાહસ કર્યું, તેની ચર્ચા આજે આખા અમદાવાદમાં છે. ચાલો, વસ્ત્રાપુર સ્થિત Stackramen Korean Foodની મુલાકાત લઈએ અને જાણીએ સૌમિલભાઈના સંઘર્ષભર્યા પ્રવાસ સાથે તેમના કોરિયન ફૂડની ખાસિયતો.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)06 March, 2026 08:15 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
કવિવારની આજની શ્રેણીમાં વાત કરવી છે અમરેલીનાં કવયિત્રીની. કાલિન્દી પરીખ પાસેથી આપણને આજ સુધી ત્રીસ પુસ્તકો મળ્યાં છે. યજ્ઞેશષ, અંતર્દાહ,ગીરમંગલ, અપરિચિત એ તેમની નવલકથાઓ છે. ક્યાંક વચ્ચે દીવાલ, (ગઝલસંગ્રહ) અને શેતરંજી (અછાંદસ) આ બંને કાવ્યસંગ્રહ છે. તે ઉપરાંત વાર્તાઓના અને અનુવાદના સંપુટ પણ મળ્યા છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.03 March, 2026 02:39 IST Mumbai | Dharmik Parmar
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK