Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પ્રેમ કરતાં શીખી જાઓ એટલે સંસારની દરેક સમસ્યાનો અંત

સંતના સન્મુખ પર સ્મિત હતું

04 February, 2026 01:16 IST | Mumbai | Morari Bapu

મુંબઈમાં હનુમાન ચાલીસા હવન સાથે ચિન્મય મિશનની 75 વર્ષની શાનદાર સફર

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન શ્રી દેવેન્દ્ર ફડણવીસે આ પ્રસંગે જણાવ્યું હતું કે, "પૂજ્ય ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદજીના દૂરંદેશી દ્રષ્ટિકોણથી પ્રેરિત થઈને, ચિન્મય મિશન છેલ્લા સાત દાયકામાં સમાજમાં વેદાંત, ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોનો ફેલાવ કરે છે.

03 February, 2026 03:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

દુષ્ટતાને દંડનારી સત્તા જ્યારે ઝળકી ઊઠે ત્યારે ક્રાન્તિ આવે

થોડા જ દિવસો અગાઉ હરિયાણા પોલીસે એક સખ્ત કારવાઈ કરીને નમૂનેદાર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ડિજિટલ મીડિયાના બેરોકટોક ફેલાવા અને યુવાધનને લાગેલું એનું ઘેલું તો બધે ચર્ચામાં છે જ

03 February, 2026 01:22 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

હૃષીકેશ નજીક આવેલી કુંજાપુરી શક્તિપીઠનાં દર્શન કર્યાં છે?

ટિહરી રિયાસતની રાજધાની નરેન્દ્રનગર નજીક આવેલું કુંજાપુરી મંદિર શક્તિશાળી હોવા સાથે ઉત્તરાખંડ રાજ્યની ચાર શક્તિપીઠમાંનું એક છે. હિમાલયની પશ્ચાદભૂમાં આવેલી શિવાલિક પર્વતમાળામાં આવેલા આ પવિત્ર સ્થાનથી અદ્વિતીય સૂર્યોદય અને અદ્ભુત સૂર્યાસ્તના સાક્ષી બનાય

01 February, 2026 02:48 IST | Mumbai | Alpa Nirmal


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

‘લાલાને માખણ ભાવે, લાલાને મિસરી ભાવે’નો અર્થ કનૈયાને મન ગમે, પ્રેમ ગમે

મનને શુદ્ધ કરવા માટે ભગવદ્ કથા સમાન બીજું કોઈ સાધન સંસારમાં નથી. મનની શુદ્ધિ વગર શાંતિનો અનુભવ સંભવ નથી. જ્યાં સુધી જીવનમાં શાંતિ નથી ત્યાં સુધી જીવનમાં સુખ નથી

30 January, 2026 12:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પહેલાં જીવનની ક્ષણો દોહ્યલી લાગતી, હવે જીવનની ક્ષણો મહામૂલી લાગે છે

પૈસાની ઉપયોગિતા અને પૈસા પ્રત્યેની આસક્તિ એ બે વિકલ્પોને વિસ્તારપૂર્વક સ્પષ્ટ કર્યા અને એ પછી તો બીજી શિબિરના વિષયો પર લાગી ગયા; પણ થોડા સમય પછી, કહો કે અંદાજે એકાદ દિવસ બાદ એક યુવક મળવા આવ્યો

29 January, 2026 01:46 IST | Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj
 મોરારી બાપુ

માનસ સનાતન ધર્મ: ભારતના શાશ્વત ધર્મનું રક્ષણ કરવા માટે દિલ્હીમાં મોરારી બાપુનું

મોરારી બાપુએ ચેતવણી આપી હતી કે સદીઓથી સનાતન ધર્મને નબળો પાડવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ આજના સમયમાં સૌથી મોટો ખતરો આંતરિક વિભાજનથી ઉભો થાય છે. તેમણે એવા સંપ્રદાયો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી જે પોતાના દેવતાઓને પ્રોત્સાહન આપવા માંગે છે.

28 January, 2026 05:06 IST | New Delhi | Bespoke Stories Studio


ફોટો ગેલેરી

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના મુલુંડ સ્પિરિચ્યુઅલ સેન્ટરનું ઉદ્ઘાટન

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) દ્વારા મુલુંડ ખાતે સ્થપાયેલ નવા સ્પિરિચ્યુઅલ સેન્ટરનું ઉદ્ઘાટન પૂજ્ય ગુરુદેવ રાકેશજીના કરકમળેના હસ્તે સંપન્ન થયું. રૂનવાલ એન્થુરિયમ, એલબીએસ માર્ગ, મુલુંડ પશ્ચિમ ખાતે સ્થિત શ્રીમદ્ રાજચંદ્ર મુલુંડ સ્પિરિચ્યુઅલ સેન્ટર શહેર માટે આધ્યાત્મિક જ્ઞાન અને આંતરિક જાગૃતિનું દીપસ્તંભ બનશે, જે મનન, અધ્યયન અને આત્મવિકાસ માટે સમર્પિત સ્થાન બની રહેશે. વિશ્વભરમાં 206 થી વધુ કેન્દ્રો સાથે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર આધુનિક જીવનની વ્યસ્તતા વચ્ચે આધ્યાત્મિકતા (Spirituality) ને સહેલું અને સુલભ બનાવવાની પોતાની દ્રષ્ટિને સતત આગળ ધપાવી રહ્યું છે.
06 February, 2026 08:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રતીકાત્મક તસવીર

ભારત ૭૬ વર્ષથી પ્રજાસત્તાક અને બાવન વર્ષથી બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ છે

ભારત એક બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે એ વાત જગજાહેર છે. પરંતુ બંધારણના સમગ્ર લખાણમાં ભારતની આવી ઓળખ આપતો એકેય શબ્દ નહોતો

20 January, 2026 03:08 IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri
પ્રતીકાત્મક તસવીર

સીતા-રામ, રાધા-કૃષ્ણ, લક્ષ્મી-નારાયણ મંદિરમાં ઊભાં શું કામ હોય છે?

આમ જ ભગવાન ભક્તની પ્રતીક્ષા કરે છે એટલે જ લક્ષ્મી-નારાયણ ઊભાં છે. રાધા-કૃષ્ણ ઊભાં છે અને સીતા-રામ ઊભાં છે.

16 January, 2026 09:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

શ્રદ્ધા અને સત્ત્વ વિના ધર્મ સાથેનાં લગ્ન સર્વથા અશક્ય છે

ગોવાલિયા ટૅન્કમાં જૈન ઉપાશ્રયમાં પ્રવચનમાં આ વિષય પર વાત થઈ. પ્રવચનમાં એક યુવક પણ હતો.

15 January, 2026 08:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK