Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કુંભનું લઘુરૂપઃ મોક્ષપ્રાપ્તિનો અનોખો અવસર માઘમેળો

સનાતન સંસ્કૃતિનો ઇતિહાસ કહે છે કે મહા મહિનાના પવિત્ર દિવસોમાં જ્યારે બ્રહ્માજીએ મહાયજ્ઞ કર્યો હતો એ દરમ્યાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન, કલ્પવાસ, દાન અને ધાર્મિક અનુષ્ઠાનો થકી મનુષ્ય જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવાની દિશા ખોલી શકે છે.

04 January, 2026 11:33 IST | Prayagraj | Aashutosh Desai

આ નવા વર્ષે કઈ એક વાતમાં જાતમાં સુધારો કરવાની જરૂર છે?

યાદ રાખવું જોઈએ કે અભિપ્રાય એ મત છે, ન્યાય કે ચુકાદો નહીં કે એનું પાલન દરેક કરવું પડે, દરેકે એ માનવું પડે. તમારો મત છે, તમે એ મતને માન આપો અને સામેવાળા પાસે પોતાનો મત છે, એ મતને તે ન્યાય આપે

02 January, 2026 10:36 IST | Mumbai | Swami Satchidananda

સાધનભક્તિ કરતાં આંખમાં આંસુ આવી ગયાં તો સમજો થઈ ગઈ ભાવભક્તિ

અંગ્રેજીમાં તિલકનો અર્થ શો? તિલક એટલે થ્રી લક, ત્રણ પ્રકારનાં ભાગ્યઃ એક ગુડ લક, બે બેટર લક અને ત્રીજું બેસ્ટ લક. બસ, આ તિલકને ફૉલો કરતા રહેવાનું.

01 January, 2026 12:38 IST | Mumbai | Morari Bapu

ભગવાનના નામરૂપી ઔષધિ જેને પ્રાપ્ત થાય તે ખરા અર્થમાં ધનવાન થઈ જાય

આપણે આપણી લાગણીઓમાં જીવીએ છીએ. આપણી ભાવનાઓમાં જીવીએ છીએ. અને જો ભાવના ન હોય, લાગણી ન હોય તો માણસનું જીવન સફેદ કાગળ પર દોરેલા રેખાચિત્ર જેવું હોય

31 December, 2025 01:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

અહિંસાનો વિરોધ નહીં, અર્થહીન અહિંસાનો વિરોધ અનિવાર્ય છે

સમાધાન એવું કરવામાં આવ્યું કે જે ખેતી કરે તેને પાપ લાગે, અનાજ ખાનારને પાપ ન લાગે.

26 December, 2025 02:35 IST | Mumbai | Swami Satchidananda
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

કુટુંબ સાથે સ્વાધ્યાય, ભજન અને ભોજન કરો; નહીં તો તમે નિદ્રામાં છો એમ માનો

નિદ્રા પર જેણે વિજય મેળવ્યો હોય તે અનુપમ ભક્તિ કરે છે પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે તમે સૂઓ જ નહીં, તમે સૂવાની પ્રક્રિયા પર નિષેધ મૂકી દો

25 December, 2025 12:01 IST | Mumbai | Morari Bapu
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

ધર્મને સાચી રીતે સમજવો હોય તો પહેલાં માણસાઈને ઓળખો

દીક્ષા લેતાં પહેલાં પરિવારજનોની આજ્ઞા લેવાની હોય છે, જે જાહેરમાં જ માગવાની રહે છે. બીજું કે દીક્ષા લેતાં પહેલાં સંસારમાં જ રહીને અમુક મહિનાઓ સુધી દીક્ષાર્થી જીવન જીવવાનું હોય છે

24 December, 2025 11:25 IST | Mumbai | Swami Satchidananda


ફોટો ગેલેરી

કવિવાર : મનની કચરાપેટીમાં ભાઈ ફેરવજો સાવરણી... કવિ દીપક ત્રિવેદી

આજના કવિવારમાં માણીશું કવિ દીપક ત્રિવેદીની રચનાઓને. આમ તો દીપકભાઈ એટલે સિવિલ એન્જિનિયર. તેમની કલમ પણ એટલી જ બળૂકી છે. તેઓ સતત નવા નવા સાહિત્ય પ્રકારમાં સંશોધન પણ કરતા રહે છે. અધ્યાત્મ અને સંતકવિઓનાં સર્જનનો પણ ઊંડો અભ્યાસ ધરાવે છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
06 January, 2026 12:46 IST | Mumbai | Dharmik Parmar

આ ચોકડીમાં બેસીને પ્રમુખસ્વામી મહારાજે વાસણો ઉટકેલાં અને અમદાવાદમાં આવેલી આંબલીવાળી પોળ.

કેમ ખાસ છે અમદાવાદની આંબલીવાળી પોળ?

પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં આંબલીવાળી પોળ એક મહત્ત્વનો મુકામ બની રહી. પ્રમુખસ્વામી મહારાજ અને આંબલીવાળી પોળનો નાતો જૂનો છે એ વિશે વાત કરતાં અક્ષરવત્સલદાસ સ્વામી કહે છે, ‘૧૯૩૯માં અહીં પોળમાં એક વિશેષ પ્રસંગ બન્યો.

07 December, 2025 02:50 IST | Ahmedabad | Shailesh Bhatia
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

કેવું કહેવાય, જે સૌભાગ્ય શ્રીરામના પિતાને પ્રાપ્ત ન થયું એ જટાયુને પ્રાપ્ત થયું

જટાયુને પણ શ્રીરામ મળે. સ્વયં શ્રીરામે જટાયુના અગ્નિસંસ્કાર કર્યા પોતાના હાથે, જે સૌભાગ્ય શ્રીરામના પિતાને પ્રાપ્ત ન થયું

04 December, 2025 01:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

જ્યારે અર્જુને કહ્યું, હમ સે ના હો પાએગા અને શ્રીકૃષ્ણ બોલ્યા, મૈં હૂં ના

વિશ્વનું પહેલું કાઉન્સેલિંગ સેશન યોજાયું હતું પાંચ હજાર વર્ષ પહેલાં કુરુક્ષેત્રમાં, જેમાં થેરપિસ્ટ હતા ભગવાન શ્રીકૃષ્ણ

01 December, 2025 12:06 IST | Mumbai | Ruchita Shah

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK