ખોજા જમાતમાં પ્રચલિત માન્યતા પ્રમાણે ઈ.સ. ૧૭૯૦ સુધીમાં ખોજા જમાતનું અલગ કબ્રસ્તાન ડોંગરીમાં શરૂ થઈ ગયું હતું. આ જ ડોંગરી વિસ્તારમાં આજે પણ એક લત્તો ‘ખોજા મહોલ્લા’ તરીકે ઓળખાય છે.
ગયા વર્ષે વોર્ડના સીમાંકન પછી, અપેક્ષાબેને ફરી એકવાર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો; જોકે, સ્થાનિક રહેવાસીઓ અને સમુદાયના નેતાઓની વિનંતીઓને માનીને, તેમણે આખરે ફરી એકવાર સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું.
Mumbai Monsoon Prep: આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકાએ તૈયારીઓ તેજ કરી છે. આ સંદર્ભમાં, મુંબઈના મેયર રીતુ તાવડેએ શહેરના વિવિધ નાળાઓમાં સફાઈ કાર્યનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને સમયસર કામ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો.
Kutch ISIS Case: ગુજરાતના કચ્છ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓએ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સામે મોટી કાર્યવાહી કરી છે. કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ આતંકવાદી સંગઠન ISIS ની વિચારધારાથી પ્રભાવિત એક યુવકની ધરપકડ કરી છે.
યુવાનીના સમયગાળામાં કવિ સુરેશ દલાલ થોડા સમય માટે ડિપ્રેશનમાં સરી પડેલા. એ સમયે તેમના હાથમાં જે. કૃષ્ણમૂર્તિનું એક પુસ્તક આવ્યું અને કાળી હતાશામાંથી તેઓ બહાર આવ્યા.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK