Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કિંગ્સ સર્કલ સ્ટેશનનું નામ તીર્થંકર પાર્શ્વનાથ થશે?

કિંગ્સ સર્કલ સ્ટેશનનું નામ તીર્થંકર પાર્શ્વનાથ થશે?

13 March, 2024 07:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવસેનાના સંસદસભ્ય રાહુલ શેવાળેએ એકનાથ શિંદે સમક્ષ મૂકેલા આ પ્રસ્તાવથી જૈન સમાજ પ્રસન્નઃ કરી રોડ, સૅન્ડહર્સ્ટ રોડ, મરીન લાઇન્સ, ચર્ની રોડ, કૉટનગ્રીન, ડૉક્યાર્ડ રોડનાં નામ બદલવાની પણ માગણી

સંસદસભ્ય રાહુલ શેવાળેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને લખેલો પત્ર

સંસદસભ્ય રાહુલ શેવાળેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને લખેલો પત્ર


સ્થાનિક ઇતિહાસના આધારે બ્રિટિશ જમાનાનાં સેન્ટ્રલ અને વેસ્ટર્નનાં રેલવેનાં સ્ટેશનોનાં નામ બદલવાની વિનંતી શિવસેનાના લોકસભાના ગટનેતા રાહુલ શેવાળેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને કરી છે. આ પત્રમાં રાહુલ શેવાળેએ કિંગ્સ સર્કલને તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનનું નામ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે એને પગલે જૈન સમાજમાં અત્યારથી હર્ષોલ્લાસ ફેલાયો છે. પાર્શ્વનાથ ભગવાન જૈનોના ૨૩મા તીર્થંકર છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

13 March, 2024 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK