Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સમેતશિખરજી પર ઝારખંડના મુખ્ય પ્રધાને બકરાનો બલિ આપ્યો એને પગલે જૈન સમાજમાં નારાજગી

સમેતશિખરજી પર ઝારખંડના મુખ્ય પ્રધાને બકરાનો બલિ આપ્યો એને પગલે જૈન સમાજમાં નારાજગી

25 July, 2024 06:56 AM IST | Jharkhand
Rohit Parikh | rohit.parikh@mid-day.com

વિશ્વ જૈન સંગઠન દ્વારા આ મુદ્દે રાષ્ટ્રીય લઘુમતી આયોગ, કેન્દ્રીય પ્રધાન અને ગવર્નરને આવેદનપત્ર આપીને કાયદાકીય કાર્યવાહી કરવાની માગ

નવી દિલ્હીમાં નૅશનલ કમિશન ઑફ માઇનૉરિટીના મેમ્બર ધન્યકુમાર ગુંડેને આવેદનપત્ર આપી રહેલા વિશ્વ જૈન સંગઠનના પદાધિકારીઓ.

નવી દિલ્હીમાં નૅશનલ કમિશન ઑફ માઇનૉરિટીના મેમ્બર ધન્યકુમાર ગુંડેને આવેદનપત્ર આપી રહેલા વિશ્વ જૈન સંગઠનના પદાધિકારીઓ.


જૈનોના ઝારખંડમાં આવેલા પ્રસિદ્ધ જૈન તીર્થ સમેતશિખરજીમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન અને તેમનાં પત્ની દ્વારા ૧૯ જુલાઈએ ચાર બકરાની પૂજા કરીને એનો બલિ ચડાવવામાં આવતાં ફરીથી વિવાદ સર્જાયો છે. તીર્થધામની પવિત્રતા ખંડિત કરવા બદલ વિશ્વ જૈન સંગઠને ગઈ કાલે રાષ્ટ્રીય લઘુમતી આયોગના મેમ્બર ધન્યકુમાર ગુંડે, કેન્દ્રમાં એન્વાયર્નમેન્ટ, ફૉરેસ્ટ અને ક્લાઇમેટ-ચેન્જ ખાતાના પ્રધાન ભૂપેન્દ્ર યાદવ અને ઝારખંડના ગવર્નર વતી ત્યાંના રેસિડન્ટ કમિશનરને આવેદનપત્ર સોંપીને જે લોકોએ તીર્થની પવિત્રતાનું ખંડન કર્યું છે તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ સંગઠનના અગ્રણીઓએ કહ્યું છે કે અમે પહેલાં પ્રશાસન અને સરકાર અમારી ફરિયાદ પર શું કાર્યવાહી કરે છે એના પર ધ્યાન આપીશું ત્યાર પછી અમે દેશભરના જૈન સંઘોની સાથે વિચારવિમર્શ કર્યા પછી આંદોલનની રણનીતિ તૈયાર કરીશું.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

25 July, 2024 06:56 AM IST | Jharkhand | Rohit Parikh

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK