Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ખારેગાંવ ક્રીક બ્રિજ વાહનો માટે ખુલ્લો મુકાયો

ખારેગાંવ ક્રીક બ્રિજ વાહનો માટે ખુલ્લો મુકાયો

Published : 30 April, 2026 10:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ બ્રિજ ૮૨૫ મીટર લાંબો છે અને ચાર લેનનો કૅરેજવે ધરાવે છે

ખારેગાંવ ક્રીક બ્રિજ

ખારેગાંવ ક્રીક બ્રિજ


નવા બનેલા ખારેગાંવ ક્રીક બ્રિજને બુધવારે સત્તાવાર રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પુલના ઉદ્ઘાટનથી મુંબઈ-નાશિક હાઇવે પર મુસાફરી કરતા હજારો મુસાફરોને રાહત મળશે. માઝીવાડા-વડપે રોડને પહોળો કરવાના પ્રોજેક્ટ હેઠળ બનાવાયેલો આ બ્રિજ ૮૨૫ મીટર લાંબો છે અને ચાર લેનનો કૅરેજવે ધરાવે છે. ૧૧૮૨ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજને પગલે થાણે, મુંબઈ, મુંબ્રા, કલવા, ભિવંડી, કલ્યાણ અને નાશિકથી મુસાફરી કરતા મુસાફરોની ટ્રાફિકની સમસ્યા હળવી બનશે.


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK