Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણી માટે ઇન્ડિયા A ટીમમાં રિયાન પરાગને બદલે ઋતુરાજ ગાયકવાડનો સમાવેશ

શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણી માટે ઇન્ડિયા A ટીમમાં રિયાન પરાગને બદલે ઋતુરાજ ગાયકવાડનો સમાવેશ

Published : 01 June, 2026 11:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તિલક વર્માની આગેવાનીમાં આગામી ૯થી ૨૧ જૂન દરમ્યાન ઇન્ડિયા A ટીમ શ્રીલંકામાં વન-ડે ત્રિકોણીય સિરીઝ રમવાની છે

વાઇસ-કૅપ્ટન રિયાન પરાગ હૅમ-સ્ટ્રિંગ ઇન્જરીને કારણે બહાર થઈ ગયો છે. ઋતુરાજ ગાયકવાડ એના બદલે ટીમમાં સ્થાન લેશે અને વાઇસ-કૅપ્ટનની જવાબદારી સંભાળશે.

વાઇસ-કૅપ્ટન રિયાન પરાગ હૅમ-સ્ટ્રિંગ ઇન્જરીને કારણે બહાર થઈ ગયો છે. ઋતુરાજ ગાયકવાડ એના બદલે ટીમમાં સ્થાન લેશે અને વાઇસ-કૅપ્ટનની જવાબદારી સંભાળશે.


તિલક વર્માની આગેવાનીમાં આગામી ૯થી ૨૧ જૂન દરમ્યાન ઇન્ડિયા A ટીમ શ્રીલંકામાં વન-ડે ત્રિકોણીય સિરીઝ રમવાની છે. આ સિરીઝમાંથી વાઇસ-કૅપ્ટન રિયાન પરાગ હૅમ-સ્ટ્રિંગ ઇન્જરીને કારણે બહાર થઈ ગયો છે. ઋતુરાજ ગાયકવાડ એના બદલે ટીમમાં સ્થાન લેશે અને વાઇસ-કૅપ્ટનની જવાબદારી સંભાળશે.

અગાઉ આ સ્ક્વૉડમાં સ્પિન ઑલરાઉન્ડર અનુકુલ રૉય રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે જોડાયો હતો. તેણે સ્પિનર હર્ષ દુબેનું સ્થાન લીધું હતું. હર્ષ દુબે અફઘાનિસ્તાન સામેની સિરીઝ માટે સિનિયર ટીમમાં સામેલ થયો હોવાથી તે આ ઇન્ડિયા A ટીમમાંથી બહાર થયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2026 11:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK