Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇન્જર્ડ ઋતુરાજ સહિતના CSKના પ્લેયર્સે અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યાં

ઇન્જર્ડ ઋતુરાજ સહિતના CSKના પ્લેયર્સે અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યાં

Published : 14 April, 2025 11:55 AM | IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચ માટે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ હાલમાં ઉત્તર પ્રદેશમાં છે. ટુર્નામેન્ટમાં સંઘર્ષ કરી રહેલી ચેન્નઈની ટીમના કેટલાક પ્લેયર્સ અને અધિકારીઓએ હાલમાં અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યાં હતાં.

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ  મંદિરમાં

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ મંદિરમાં


લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મૅચ માટે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ હાલમાં ઉત્તર પ્રદેશમાં છે. ટુર્નામેન્ટમાં સંઘર્ષ કરી રહેલી ચેન્નઈની ટીમના કેટલાક પ્લેયર્સ અને અધિકારીઓએ હાલમાં અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં દર્શન કર્યાં હતાં. ઇન્જર્ડ ઋતુરાજ ગાયકવાડ, બોલિંગ ઑલરાઉન્ડર શ્રેયસ ગોપાલ સહિતના પ્લેયર્સ સાથે તેમની ફૅમિલીના સભ્યોએ પણ મંદિરમાં આશીર્વાદ લીધા હતા.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2025 11:55 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK