Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સરકાર આ લૉજિક સમજાવે...

સરકાર આ લૉજિક સમજાવે...

Published : 14 December, 2020 06:57 AM | IST | Mumbai
Mumbai correspondent

સરકાર આ લૉજિક સમજાવે...

તસવીર : અતુલ કાંબળે

તસવીર : અતુલ કાંબળે


મુંબઈમાં છેલ્લા ૮ મહિનાથી કોરોનાનો કેર હોવાથી મોટા ભાગના લોકો લાંબા સમય સુધી ઘરમાં પુરાઈ રહ્યા હતા. ૨૪ કલાક દોડતા શહેર તરીકે ઓળખાતા મુંબઈ માટે આ અણધારી વાત કહેવાય. હવે જ્યારે કોરોના-કેસમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ખુલ્લી હવા લેવાનો મોકો મળ્યો હોવાથી ગઈ કાલે રવિવારની રજામાં મોટી સંખ્યામાં મુંબઈગરાઓ જુહુના દરિયાકિનારે જોવા મળ્યા હતા. હવે સરકારને સવાલ એ છે કે જો આટલી ગિરદી તમે જુહુ જેવા જાહેર સ્થળે બેરોકટોક ભેગી થવા દો છો તો લોકલ ટ્રેન બધા માટે શરૂ કેમ નથી કરતા? સરકાર સેકન્ડ વેવથી ગભરાય છે એવું વારંવાર કહેવાય છે તો પછી જાહેર સ્થળોએ આટલી ગિરદીથી કોરોનાનો પ્રસાર નહીં થાય એવું કઈ રીતે માની લેવાય? આને માટે કોઈ લૉજિક છે ખરું?


Whatsapp-channel Whatsapp-channel

14 December, 2020 06:57 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK