Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાશિકથી પાલઘરના વાઢવણ બંદર સુધી એક્સપ્રેસવે બનાવવાની તૈયારી

નાશિકથી પાલઘરના વાઢવણ બંદર સુધી એક્સપ્રેસવે બનાવવાની તૈયારી

Published : 24 March, 2025 12:09 PM | Modified : 25 March, 2025 06:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬ લેનના એક્સપ્રેસવે પર સમૃદ્ધિ મહામાર્ગ પર ઈગતપુરી પાસે જેવી ટનલ બનાવવામાં આવી છે એવી ડુંગરને કોતરીને બેથી ત્રણ ટનલ બનાવવાનો પ્લાન છે.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


પાલઘરમાં ૭૬,૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે આકાર લઈ રહેલા વાઢવણ બંદર સાથે ઉત્તર અને ઉત્તર પૂર્વનાં રાજ્યો સાથે રોડ-કનેક્ટિવિટી માટે સરળતા રહે એ માટે નાશિકથી વાઢવણ બંદર વચ્ચે ૧૦૩ કિલોમીટર લાંબો એક્સપ્રેસવે બનાવવાનો પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. ૬ લેનના એક્સપ્રેસવે પર સમૃદ્ધિ મહામાર્ગ પર ઈગતપુરી પાસે જેવી ટનલ બનાવવામાં આવી છે એવી ડુંગરને કોતરીને બેથી ત્રણ ટનલ બનાવવાનો પ્લાન છે.


મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC)એ આ એક્સપ્રેસવે બનાવતાં પહેલાં એનો ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે જેનો કમ્પ્લીટ સ્ટડી કરતાં બે મહિના લાગશે. એક વાર આ એક્સપ્રેસવે બની જશે એ પછી નાશિક રાજ્યનું મહત્ત્વનું ગ્રોથ હબ બની જશે. ફિઝિબિલિટી રિપોર્ટ પછી ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવામાં ૬ મહિના નીકળી જશે ત્યાર બાદ એ મંજૂર થશે તો એનાં ટેન્ડર બહાર પાડવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK