Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીની ૭૬મી વર્ષગાંઠ : આશીર્વાદના દીવા પ્રગટ્યા બાણગંગાનાં પગથિયે, ગંગા આરતી થઈ

નરેન્દ્ર મોદીની ૭૬મી વર્ષગાંઠ : આશીર્વાદના દીવા પ્રગટ્યા બાણગંગાનાં પગથિયે, ગંગા આરતી થઈ

Published : 18 September, 2026 08:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૬મી વર્ષગાંઠે બાણગંગાના કિનારે ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

તસવીર : આશિષ રાજે

તસવીર : આશિષ રાજે


વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૬મી વર્ષગાંઠે બાણગંગાના કિનારે ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના કૅબિનેટ મિનિસ્ટર મંગલ પ્રભાત લોઢાએ આ પ્રસંગે ખાસ ગંગા આરતીનું આયોજન કર્યું હતું. વડા પ્રધાનના વિઝન સમા વિકસિત ભારત 2047ને દીવાઓથી સજાવવામાં આવ્યું હતું. બાણગંગાના દરેક પગથિયે સેંકડો દીવડાઓ પ્રજ્વલિત કરીને લોકોએ વડા પ્રધાનના સ્વાસ્થ્યની કામના કરી હતી. બાણગંગાની નજીક આવેલા બિલ્ડિંગમાં પણ લોકોએ દીવા પ્રગટાવીને નરેન્દ્ર મોદીના જન્મદિવસે શરૂ થયેલા સેવા સંકલ્પ અભિયાનમાં હાજરી નોંધાવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK