BMC દ્વારા બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે છતાં લોકો આ ચેતવણીને નજરઅંદાજ કરીને પક્ષીઓને ચણ નાખતા હોય છે.
ગેટવે ઑફ ઇન્ડિયા (તસવીરો : આશિષ રાજે)
ગેટવે ઑફ ઇન્ડિયા પર સ્વચ્છતા અને હેલ્થનાં કારણોસર પક્ષીઓને ચણ નાખવા પર પ્રતિબંધ છે અને જો કોઈ આ નિયમનો ભંગ કરે તો તેને ૫૦૦ રૂપિયાનો દંડ કરવાની કાયદાકીય જોગવાઈ પણ છે.
ADVERTISEMENT
BMC દ્વારા બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે છતાં લોકો આ ચેતવણીને નજરઅંદાજ કરીને પક્ષીઓને ચણ નાખતા હોય છે.

