Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Brihanmumbai Municipal Corporation

લેખ

દાદરના આઇકૉનિક કબૂતરખાના  (તસવીર : સૈયદ સમીર અબેદી)

દાદરના કબૂતરખાનાને શિફ્ટ કરવાની જરૂર છે?

દાદર જેવા ગીચ વિસ્તારમાંથી ૯૨ વર્ષ જૂના કબૂતરખાનાને હટાવવાની માગણી ઊઠી છે અને BMCએ આ બાબતે વિચારણા પણ શરૂ કરી છે

29 March, 2025 12:00 IST | Mumbai | Kajal Rampariya
કબૂતરખાનું

દાદરનું ૯૨ વર્ષ જૂનું કબૂતરખાનું શિફ્ટ કરવું કે નહીં?

ગઈ કાલે દાદર કબૂતરખાના ટ્રસ્ટના પ્રતિનિધિઓની BMCના અધિકારીઓ સાથેની મીટિંગમાં આ બાબતનો સ્ટડી કરાવ્યા બાદ નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યુંઃ લોકોની હેલ્થ પર એની અવળી અસર થતી હોવાથી BMCએ એને સ્થળાંતર કરવાનો વિચાર કર્યો છે

26 March, 2025 02:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોરીવલી વેસ્ટના શિંપોલીમાં ખોદાયેલો રસ્તો. (તસવીર : નિમેશ દવે)

૩૧ મે પહેલાં રસ્તાનાં કામ પૂરાં કરવા જરૂર પડે તો એન્જિનિયરોની લેવામાં આવશે મદદ

વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે બોલાવેલી બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય

26 March, 2025 08:40 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાગપુરમાં તાજેતરના રમખાણના માસ્ટરમાઇન્ડ ફહીમ ખાનના ગેરકાયદે ઘરને ગઈ કાલે તોડી પાડવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રમાં યોગી પૅટર્ન: રમખાણના માસ્ટરમાઇન્ડના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયું

મુખ્ય આરોપીના બીજા એક સાથીના મકાન પર પણ પડ્યો હથોડો : આરોપીઓના પરિવારજનો ઘર છોડીને જતા રહ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી : બપોર બાદ કોર્ટે તોડકામ પર સ્ટે આપ્યો, પણ એ પહેલાં મોટા ભાગનું સ્ટ્રક્ચર તોડી પાડવામાં આવ્યું હતું

26 March, 2025 06:56 IST | Nagpur | Gujarati Mid-day Correspondent

ફોટા

મુંબઈમાં બાણગંગા તળાવમાં પાણીનો સ્તર ઘટતો જોવા મળ્યો (તસવીર સૌજન્ય: સતેજ શિંદે)

મુંબઈ: બાણગંગા તળાવમાં કાંપ દૂર કરવાના કામકાજ દરમિયાન પાણીનું સ્તર ઘટ્યું

બુધવારે ચાલી રહેલા કાંપ કાઢવાના કામને કારણે મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં વર્ષો જૂના બાણગંગા તળાવમાં પાણીનું સ્તર ખૂબ જ નીચું જોવા મળી રહ્યું છે. (તસવીર સૌજન્ય: સતેજ શિંદે)

13 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો/આશિષ રાજે

બીએમસીએ દાદર સ્ટેશનની બહાર ફૂટપાથ ખાલી કરાવવાની ઝુંબેશમાં ફેરિયાઓને હટાવ્યા

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એ શુક્રવાર, 7 માર્ચના રોજ દાદર (પશ્ચિમ) સ્ટેશનની બહાર ફૂટપાથ અને શેરીઓમાંથી બધા ફેરિયાઓને દૂર કર્યા. (તસવીરો/આશિષ રાજે)

08 March, 2025 07:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ વિસ્તારમાં અનધિકૃત બાંધકામો અને ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવા માટે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. (તસવીરો: શાદાબ ખાન)

માટુંગા ફૂલ બજારની દુકાનો પર ચાલ્યું BMCનું બુલડોઝર ગેરકાયદેસર અતિક્રમણ હટાવાયું

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ ગુરુવારે મુંબઈના માટુંગાના પ્રખ્યાત ફૂલ બજારમાં ગેરકાયદેસર બાંધકામો સામે ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી હતી. (તસવીર સૌજન્ય: શાદાબ ખાન)

07 March, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
BMC એ જણાવ્યું હતું કે મિલિંદ નગર નજીક પવઈ - વેન્ચુરી ખાતે ૧૮૦૦ મીમી પાણીની મુખ્ય પાઇપલાઇનના ૩૦૦ મીમી બાયપાસ કનેક્શનમાં એક મોટો લીકેજ જોવા મળ્યો હતો. (તસવીરો: મિડ-ડે)

ઘાટકોપરમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં વિસ્તારનો પુરવઠો ખોરવાયો, જુઓ તસવીરો

BMC એ જણાવ્યું હતું કે પવઈના મિલિંદ નગર ખાતે આવેલી ૧૮૦૦ મીમી વ્યાસની પાણીની પાઇપલાઇન જોઈન્ટના ૩૦૦ મીમી વ્યાસના બાયપાસ કનેક્શનમાં શુક્રવારે એક મોટું ભંગાણ થયું હતું. (તસવીરો: મિડ-ડે)

02 March, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

બાન્દ્રા ફાયર: બાન્દ્રાની ઓએનજીસી કૉલોનીમાં આગ ફાટી નીકળી, ઝૂંપડાં બળીને ખાખ

બાન્દ્રા ફાયર: બાન્દ્રાની ઓએનજીસી કૉલોનીમાં આગ ફાટી નીકળી, ઝૂંપડાં બળીને ખાખ

આજે શનિવારે બાન્દ્રા પૂર્વની ONGC કૉલોનીમાં ગ્રેડ L1 આગ ફાટી નીકળી હતી. આ ઘટના બપોરે 2.36 કલાકે બની હતી અને તેમાં લગભગ 20થી 25 ઝૂંપડીઓ ખાખ થઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, "આગની માહિતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) મુંબઈ ફાયર બ્રિગેડ (MFB)ને બપોરે 2:59 વાગ્યે આપવામાં આવી હતી." માહિતીના પગલે, મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને બપોરે 2:57 વાગ્યે લેવલ I ફાયર કૉલ હોવાનું જાહેર કર્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં હજી સુધી કોઈને ઈજા થઈ નથી.

04 January, 2025 06:41 IST | Mumbai
મુંબઈમાં ભવ્ય ગણપતિ વિસર્જન

મુંબઈમાં ભવ્ય ગણપતિ વિસર્જન

મુંબઈ શહેર ગણપતિ ઉત્સવ દરમિયાન વધુ જીવંત બની જાય છે. 17મી સપ્ટેમ્બર 2024ના રોજ અનંત ચતુર્દશીએ હજારો લોકો ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે મુંબઈના દરિયાકિનારા અને વિસર્જન સ્થળો પર એકઠા થયા હતા. પંડાલમાંથી મોટી મૂર્તિઓ તેમજ નાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તોએ તેમના હૃદયમાં ભક્તિ અને તેમની આંખોમાં આંસુ સાથે તેમના મનપસંદ બાપ્પાને વિદાય આપી. જુઓ આ ઉજવણીની ઝલક.

17 September, 2024 09:04 IST | Mumbai
ગણેશ વિસર્જન 2024:વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી પર વિશાળ ગણપતિ મૂર્તિઓ આવી પહોંચી

ગણેશ વિસર્જન 2024:વિસર્જન માટે ગિરગાંવ ચોપાટી પર વિશાળ ગણપતિ મૂર્તિઓ આવી પહોંચી

આજે અનંત ચતુર્દશીના શુભ દિવસે, ગણપતિ વિસર્જન 2024 ની વિધિ ઘણી જગ્યાએ કરવામાં આવી રહી છે. મુંબઈની ગિરગાંવ ચોપાટી ખાતે પણ બાપ્પાની મૂર્તિઓ ચોપાટી પર આવી હતી. ગિરગાંવ ચોપાટી ગણપતિ વિસર્જન માટે મુંબઈમાં સૌથી લોકપ્રિય સ્થળો પૈકીનું એક છે. અહેવાલ મુજબ, ભારે ભરતીના કારણે મોટી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન આજે 11 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાનું છે

17 September, 2024 08:48 IST | Mumbai
ગણપતિ વિસર્જન 2024: શ્રૉફ બિલ્ડીંગમાંથી લાલબાગચા રાજા પર ભવ્ય પુષ્પવર્ષા

ગણપતિ વિસર્જન 2024: શ્રૉફ બિલ્ડીંગમાંથી લાલબાગચા રાજા પર ભવ્ય પુષ્પવર્ષા

ગણપતિ વિસર્જન 2024 દરમિયાન હજારો ભક્તો આનંદથી ઉમટી પડતાં, જાણીતી શ્રૉફ બિલ્ડીંગમાંથી લાલબાગચા રાજા પર ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવે છે. લયબદ્ધ ઢોલના તાલે, `ગણપતિ બાપ્પા મોરિયા`ના નાદ અને વાઇબ્રન્ટ રંગોથી સજ્જ વિશાળ શોભાયાત્રા તેના માર્ગે છે. મુંબઈની ગલીઓમાં થઈને જેમ જેમ પ્રિય ગણેશ મૂર્તિ તેની વિદાય યાત્રા શરૂ કરે છે તેમ, વાતાવરણ લાગણી, ભક્તિ અને ઉજવણીથી ભરાઈ જાય છે, જે મુંબઈના સૌથી પ્રિય તહેવારને દર્શાવે છે.

17 September, 2024 07:16 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK