Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતની યાદમાં ગરીબોને જમાડશે અભિષેક કપૂર અને તેની વાઇફ પ્રજ્ઞા

સુશાંતની યાદમાં ગરીબોને જમાડશે અભિષેક કપૂર અને તેની વાઇફ પ્રજ્ઞા

Published : 18 June, 2020 10:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુશાંતની યાદમાં ગરીબોને જમાડશે અભિષેક કપૂર અને તેની વાઇફ પ્રજ્ઞા

સુશાંતની યાદમાં ગરીબોને જમાડશે અભિષેક કપૂર અને તેની વાઇફ પ્રજ્ઞા


સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતાં તેના માનમાં ફિલ્મમેકર અભિષેક કપૂર અને તેની વાઇફ પ્રજ્ઞા કપૂર લગભગ ૩૪૦૦ ગરીબ પરિવારોને ભોજન કરાવશે. તેઓ પોતાની સંસ્થા એક સાથના માધ્યમથી આ કામ કરવાનાં છે. અભિષેક કપૂરે ‘કાઇપો છે’ અને ‘કેદારનાથ’માં સુશાંત સાથે કામ કર્યું હતું. સુશાંતે રવિવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેના મોતથી તો સૌકોઈ દુઃખી છે. સુશાંતની યાદમાં ગરીબોને જમાડવા વિશે પ્રજ્ઞા કપૂરે કહ્યું હતું કે ‘આ રીતે અમે તેને અને તેની કળાને સન્માન આપવા માગીએ છીએ. તેણે જે પણ કામ કર્યું છે અને મેળવ્યું છે, તે જેની પણ સાથે ઊભો રહ્યો એને સેલિબ્રેટ કરવા માગીએ છીએ. એક ફ્રેન્ડ તરીકે તેણે અમને ઘણું અનુકરણ કરવા આપ્યું છે.’

 
 
 
View this post on Instagram

We will miss you ? #sushantsinghrajput #ishaan #mansoor #kaipoche #kedarnath #abhishekkapoor #eksaathfoundation

A post shared by Pragya Kapoor ? (@pragyakapoor_) onJun 16, 2020 at 5:10am PDT




Whatsapp-channel Whatsapp-channel

18 June, 2020 10:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK