થોડા સમય પહેલાં કહ્યું હતું એમ ભારતનું સદ્ભાગ્ય છે કે આવા વિરલ મહાપુરુષો આ ભૂમિ પર જન્મ લેતા રહ્યા છે. એની પરંપરામાં પ્રગટેલા પ્રમુખસ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા એ સમયની મારે તમને વાત કહેવી છે.
ફાઈલ તસવીર
થોડા સમય પહેલાં કહ્યું હતું એમ ભારતનું સદ્ભાગ્ય છે કે આવા વિરલ મહાપુરુષો આ ભૂમિ પર જન્મ લેતા રહ્યા છે. એની પરંપરામાં પ્રગટેલા પ્રમુખસ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા એ સમયની મારે તમને વાત કહેવી છે.



