Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Swaminarayan Sampraday

લેખ

અમેરિકાના કૅલિફૉર્નિયામાં ચિનો હિલ્સસ્થિત BAPS હિન્દુ મંદિરમાં તોડફોડ

અમેરિકામાં સ્વામીનારાયણ મંદિર પર હુમલો

તોડફોડ બાદ લખવામાં આવી અશ્લીલ કમેન્ટ્સ : વિદેશ મંત્રાલયે ધાર્મિક સ્થળોની સુરક્ષાની માગણી કરી

10 March, 2025 12:16 IST | California | Gujarati Mid-day Correspondent
જલારામબાપા

પોલીસ-બંદોબસ્ત વચ્ચે વીરપુર આવીને જલારામબાપાની માફી માગી લીધી જ્ઞાનપ્રકાશસ્વામીએ

જોકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ-બંદોબસ્ત વચ્ચે સ્વામીને પાછલા બારણેથી જલારામબાપાના મંદિરમાં લઈ જવાયા હતા. 

08 March, 2025 11:14 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
જલારામબાપા

જલારામબાપા વિશે બફાટ કરનાર સ્વામી વીરપુર આવીને માફી માગશે

આવી ખાતરી મળતાં વીરપુરમાં બજારો ખૂલ્યાં, વેપાર-ધંધા રાબેતા મુજબ થયા : રાજકોટમાં રઘુવંશી સમાજના યુવાનોએ સ્વામીનું પૂતળું બાળવાનો પ્રયાસ કરી વિરોધ નોંધાવ્યો હતો

07 March, 2025 06:59 IST | Rajkot | Gujarati Mid-day Correspondent
સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી અને જલારામ બાપાનું મંદિર (તસવીર: મિડ-ડે)

જલારામ બાપા પર ટિપ્પણી કરનાર સ્વામીની મુશ્કેલી વધી, મંદિરે આવી માફી માગવા કહ્યું

Swaminarayan Monk Remark on Jalaram Bapa: સ્વામિનારાયણ સાધુએ જલારામ બાપા અંગે કરેલી અસ્વીકાર્ય ટિપ્પણી સામે સ્થાનિક લોકો હડતાળ પાળી રહ્યા છે. સ્થાનિકોએ જલારામ મંદિર સુધી પગપાળા કૂચ કરી અને બે દિવસ માટે પોતાના વ્યવસાયો બંધ રાખવાનો નિર્ણય લીધો.

05 March, 2025 07:01 IST | Surat | Gujarati Mid-day Online Correspondent

ફોટા

આઠમી આત્મીય પ્રિમીયર લીગની તસવીરી ઝલક

‘આત્મીય પ્રિમીયર લીગ’ સિઝન 8 : 66 ટીમો વચ્ચે રમાઈ બૉક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ, જુઓ

દર વર્ષની જેમ આ વર્ષે પણ હરિપ્રબોધમ ફાઉન્ડેશન (બાકરોલ, આણંદ)ના અક્ષર યુવક મંડળ (દહિસર, મુંબઈ) દ્વારા તા. ૧ અને ૨ ફેબ્રુઆરી ૨૦૨૫, શનિવાર અને રવિવારના દિવસે બોરીવલી ખાતે આવેલ ટી. એસ. જી. ટર્ફમાં આઠમી આત્મીય પ્રિમીયર લીગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

11 February, 2025 02:53 IST | Mumbai | Rachana Joshi | Dharmik Parmar
સંતો-મહંતો દ્વારા `શ્રી સ્વામિનારાયણ ભાષ્ય` ગ્રંથનાં આશીર્વાદ લેતા મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી

મહાકુંભ ૨૦૨૫માં `શ્રી સ્વામિનારાયણ ભાષ્ય`ની સરાહના, સંતો-મહંતોએ આપ્યા આશીર્વાદ

ભારતની શાશ્વત સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓનો સૌથી મોટો સંગમ એટલે મહાકુંભ. ફક્ત ભક્તો માટે જ નહીં પરંતુ સંતો, મહાપુરુષો અને ઋષિઓ માટે પણ એક દિવ્ય પ્રસંગ સમાન છે. વર્ષ ૨૦૨૫ના મહાકુંભમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી રચાયેલ પરબ્રહ્મ સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત શ્રી અક્ષરપુરુષોત્તમ દર્શન પર આધારિત `શ્રી સ્વામિનારાયણ ભાષ્ય`નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ગ્રંથ મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીની દિવ્ય કલમમાંથી પ્રસ્ફુટિત થયું છે, જે ભારતીય દર્શન, વેદાંત અને ઉપનિષદોના ગહન રહસ્યોને સમજાવતો એક મહાન ગ્રંથ છે. મહાકુંભ ૨૦૨૫માં આ દિવ્ય ગ્રંથ અને તેના ભાષ્યકાર મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. 

07 February, 2025 09:11 IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
જોહાનિસબર્ગમાં બી.એ.પી.એસ. હિન્દુ મંદિર ઉદ્ઘાટન પ્રસંગે પધારેલાં હરિભક્તો, તેમ જ મૂર્તિપ્રાણપ્રતિષ્ઠા કરી રહેલ પ. પૂ. મહંત સ્વામી મહારાજ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થયું- જુઓ તસવીરો

તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં બી.એ.પી.એસ. હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરનું પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મંદિર અને પરિસરના લોકાર્પણ સાથે જ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિરનું નિર્માણ થયું છે એવું કહી શકાય. આ પ્રસંગે ઘણા આયોજનો છે. જુઓ તસવીરી ઝલક

04 February, 2025 11:38 IST | Johannesburg | Gujarati Mid-day Online Correspondent
હરિ પ્રબોધમ યુવા મહોત્સવની ઝાંખી

ભરૂચની ધરતી પર સંસ્કાર, સંપ ને સદાચારનો સમન્વય! હરિ પ્રબોધમ યુવા મહોત્સવ સંપન્ન

ગુરુહરિ હરિપ્રસાદસ્વામીજીના ૯૧મા પ્રાગટ્ય દિન નિમિત્તે તેમ જ પ્રગટ ગુરુહરિ પ્રબોધસ્વામીજીના ૭૨મા પ્રાગટ્ય દિનના પવિત્ર અવસરે ભરૂચ ખાતે ભવ્યતાથી હરિ પ્રબોધમ યુવા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ભારતીય સંસ્કૃતિની તો ઝલક જોવા મળી જ સાથે યુવા હૈયાઓમાં આધ્યાત્મિકતાના મૂળ રોપાતા જોવા મળ્યા. આવો, આ ભવ્ય અને દિવ્ય મહોત્સવની ઝાંખી કરીએ.

07 January, 2025 04:10 IST | Bharuch | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

 PM Modi UAE Visit: અબુ ધાબીમાં PM મોદીની BAPS હિંદુ મંદિરની મુલાકાત

PM Modi UAE Visit: અબુ ધાબીમાં PM મોદીની BAPS હિંદુ મંદિરની મુલાકાત

PM મોદીએ 14 ફેબ્રુઆરીના રોજ ભવ્ય બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું, જે UAEના અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર છે. PM મોદીનું મંદિર પરિસરમાં આગમન થતાં BAPSના ઈશ્વરચરણદાસ સ્વામીએ સ્વાગત કર્યું હતું.

16 February, 2024 12:58 IST | Washington
વડાપ્રધાન મોદીને યુએઇના અબુ ધાબીમાં બાપ્સ મંદિરમાં પ્રાર્થના કરતા જુઓ

વડાપ્રધાન મોદીને યુએઇના અબુ ધાબીમાં બાપ્સ મંદિરમાં પ્રાર્થના કરતા જુઓ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪ ફેબ્રુઆરીએ અબુ ધાબીમાં મધ્ય પૂર્વના પ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. મંદિરમાં તેમના આગમન પર, પીએમ મોદીનું બાપ્સ પૂજારીઓએ સ્વાગત કર્યું હતું. પીએમએ મંદિરમાં પૂજા અર્ચના કરી અને આરતી પણ કરી. મંદિરનું ઉદ્ઘાટન બસંત પંચમીના શુભ અવસર પર કરવામાં આવ્યું હતું. અબુધાબીનું બાપ્સ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીની યુએઇ મુલાકાત પહેલા, વડાપ્રધાન મોદીએ ૨૦૧૫ માં મંદિરના નિર્માણ માટે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ૨૦૧૮ માં, વડાપ્રધાન એ પરંપરાગત પથ્થરના મંદિરના મોડેલનું પણ અનાવરણ કર્યું હતું. આ મંદિર યુએઇ સરકારની કૃપાનું પ્રતિબિંબ છે, જેણે તેને ૧૭ એકર જમીન ભેટમાં આપી છે.

15 February, 2024 01:08 IST | Abu Dhabi
અબુ ધાબીના પ્રથમ હિન્દુ મંદિર ‘બાપ્સ મંદિર’ના અંદરના દ્રશ્યો

અબુ ધાબીના પ્રથમ હિન્દુ મંદિર ‘બાપ્સ મંદિર’ના અંદરના દ્રશ્યો

અબુ ધાબીના પ્રથમ હિંદુ મંદિર તરીકે, બોચનવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (BAPS)મંદિરનું ઉદ્ઘાટન  ૧૪મી ફેબ્રુઆરીના રોજ થવાનું છે, જુઓ UAEના પ્રથમ હિન્દુ મંદિર, BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના અંદરના દ્રશ્યોને . BAPS હિંદુ મંદિર એ UAEનું પ્રથમ પરંપરાગત હિંદુ પથ્થરનું મંદિર છે. વડાપ્રધાન મોદીએ ૨૦૧૫  માં મંદિરના નિર્માણ માટે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. વડાપ્રધાન મોદી UAEની તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન ૧૪ ફેબ્રુઆરીએ મંદિરનું ઉદ્ઘાટન કરવા માટે તૈયાર છે. UAE માં પ્રથમ હિન્દુ મંદિર `BAPS મંદિર`ના ઉદ્ઘાટન પહેલા અબુ ધાબીમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મંદિરના સ્વયંસેવકોએ તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે અને તેને એક "સ્વપ્ન" ગણાવ્યું છે જે "ભારતીય સમુદાયના દરેક" માટે સાકાર થયું છે.

13 February, 2024 12:26 IST | Abu Dhabi
UAEના પ્રથમ BAPS હિન્દુ મંદિરના પ્રથમ ડ્રોન શોટ્સ આવ્યાં સામે

UAEના પ્રથમ BAPS હિન્દુ મંદિરના પ્રથમ ડ્રોન શોટ્સ આવ્યાં સામે

UAEનું પહેલું હિન્દુ મંદિર અબુ ધાબીમાં બની રહ્યું છે. અબુધાબીનું BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન મોદી 14 ફેબ્રુઆરી,  2024ના રોજ મંદિરનું ઉદ્ઘાટન કરશે. મંદિરના નિર્માણ માટેનો પ્રોજેક્ટ 2018 માં શરૂ કરવામાં આવ્યો હતો.

30 December, 2023 01:37 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK