Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પુલવામા અટૅકમાં શહીદ થયેલા જવાનનો દીકરો વીરેન્દર સેહવાગની મદદથી અન્ડર-19 ટીમમાં થયો સિલેક્ટ

પુલવામા અટૅકમાં શહીદ થયેલા જવાનનો દીકરો વીરેન્દર સેહવાગની મદદથી અન્ડર-19 ટીમમાં થયો સિલેક્ટ

Published : 16 February, 2025 09:51 AM | IST | Haryana
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂતપૂર્વ ભારતીય સ્ટાર ઓપનર વીરેન્દર સેહવાગે હાલમાં સોશ્યલ મીડિયા પર ૨૦૧૯માં થયેલા પુલવામા અટૅકને લઈને મોટી વાત શૅર કરી છે.

રાહુલ સોરેંગ, વીરેન્દર સેહવાગ

રાહુલ સોરેંગ, વીરેન્દર સેહવાગ


ભૂતપૂર્વ ભારતીય સ્ટાર ઓપનર વીરેન્દર સેહવાગે હાલમાં સોશ્યલ મીડિયા પર ૨૦૧૯માં થયેલા પુલવામા અટૅકને લઈને મોટી વાત શૅર કરી છે. આ અટૅક પછી સેહવાગે શહીદ CRPF સૈનિકોનાં બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લીધો હતો અને તે આ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યો છે. એમાંથી રાહુલ સોરેંગ અને અર્પિત સિંહ હરિયાણાસ્થિત સેહવાગ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણી રહ્યા છે. રાહુલ સોરેંગની હાલમાં જ હરિયાણાની અન્ડર-19 ટીમમાં પસંદગી થઈ છે. સેહવાગે આ વાત સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. સેહવાગ તેમના અભ્યાસની સાથે ક્રિકેટ-કોચિંગનો ખર્ચ પણ ઉઠાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2025 09:51 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK