વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શેર કર્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવશે.
03 February, 2024 05:09 IST | Delhi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શેર કર્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવશે.
03 February, 2024 05:09 IST | Delhi