Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > UPSCના વડા મનોજ સોનીએ આપ્યું રાજીનામું

UPSCના વડા મનોજ સોનીએ આપ્યું રાજીનામું

21 July, 2024 07:49 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમના રાજીનામાને હાલમાં વિવાદિત પૂજા ખેડકરના મુદ્દા સાથે કોઈ સંબંધ નથી

મનોજ સોની

મનોજ સોની


યુનિયન સર્વિસ પબ્લિક કમિશન (UPSC)ના ચૅરમૅન મનોજ સોનીએ એક પખવાડિયા પહેલાં વ્યક્તિગત કારણસર આવેલા રાજીનામાની માહિતી ગઈ કાલે જાહેર થઈ હતી. તેમનો કાર્યકાળ ૨૦૨૯ની ૧૫ મેએ પૂરો થાય છે. આ મુદ્દે સૂત્રોએ જણાવ્યું હતું કે તેમના રાજીનામાને હાલમાં વિવાદિત પૂજા ખેડકરના મુદ્દા સાથે કોઈ સંબંધ નથી. તેમણે વ્યક્તિગત કારણસર રાજીનામું આપ્યું છે. જોકે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. જાણીતા શિક્ષણવિદ સોનીએ ૨૦૧૭ની ૨૮ જૂને કમિશનના મેમ્બર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને ૨૦૨૩ની ૧૬ મેએ તેમણે UPSCના ચૅરમૅન તરીકે શપથ લીધા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2024 07:49 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK