Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સરકારી સબસિડી ભ્રામક હોઈ શકે છે એટલે એના પર આધાર ન રાખો

સરકારી સબસિડી ભ્રામક હોઈ શકે છે એટલે એના પર આધાર ન રાખો

Published : 01 October, 2024 02:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નીતિન ગડકરીની સરકારવિરોધી ટિપ્પણી બની ચર્ચાસ્પદ, સરકારી સબસિડી ભ્રામક હોઈ શકે છે એટલે એના પર આધાર ન રાખો

નિતિન ગડકરી (ફાઇલ તસવીર)

નિતિન ગડકરી (ફાઇલ તસવીર)


કેન્દ્રના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ પ્રધાન અને મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ ગઈ કાલે સરકારની સબસિડી વિશે કરેલા નિવેદનની ભારે ચર્ચા થઈ રહી છે. નાગપુરમાં આયોજિત ઍડ્વાન્ટેજ વિદર્ભ કાર્યક્રમમાં નીતિન ગડકરીએ ઑન્ટ્રપ્રનરોને કહ્યું હતું કે ‘સત્તામાં ગમે તેની સરકાર હોય, દૂર રહો. સરકારે જાહેર કરેલી સબસિડી ભ્રામક ઠરી શકે છે. આથી તમારે સબસિડી પર આધાર ન રાખવો જોઈએ. તમે સબસિડી મેળવવા માગતા હો તો કદાચ મળી શકે છે, પણ ક્યારે મળશે એ કહેવું મુશ્કેલ છે. મારા પુત્રે મને કહ્યું હતું કે તેને કહેવામાં આવ્યું હતું કે તેને ૪૫૦ કરોડ રૂપિયાની સબસિડી મળશે. તેણે મને આ વિશે પૂછ્યું હતું ત્યારે મેં તેને કહ્યું હતું કે ભગવાનને પ્રાર્થના કર, કારણ કે સબસિડી ખરેખર મળશે કે નહીં એની કોઈ ગૅરન્ટી નથી.’

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

01 October, 2024 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK