Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હવે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે સ્વદેશીના પાઠ

હવે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે સ્વદેશીના પાઠ

Published : 05 October, 2025 12:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

NCERTએ બહાર પાડેલા નવા મૉડ્યુલમાં સ્વદેશીની ઐતિહાસિક ચળવળ સાથે વર્તમાન યુગમાં આત્મનિર્ભરતાનો સંદેશ પણ આવરી લેવામાં આવ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ (NCERT) દ્વારા એક વિશેષ ‘સ્વદેશી’ મૉડ્યુલ પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓને સ્વદેશી ચળવળ અને આત્મનિર્ભરતાના ઐતિહાસિક અને વર્તમાન મહત્ત્વને સમજવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

આ મૉડ્યુલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશ પરથી પ્રેરિત છે. તેમણે આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો છે. NCERTનું આ મૉડ્યુલ ૧૯૦૫ના બંગાળ ભાગલાના સમયથી સ્વદેશી ચળવળનો ઐતિહાસિક સંદર્ભ આપે છે જ્યારે ભારતીયોએ સ્વદેશી ઉત્પાદનોને અપનાવીને બ્રિટિશ આયાતનો બહિષ્કાર કર્યો હતો. મૉડ્યુલમાં એવું પણ સમજાવાયું છે કે સ્વદેશી ચળવળ માત્ર વિદેશી વસ્તુઓને નકારવા પૂરતી નહોતી, ભારતીય વિકલ્પોના સર્જન વિશે પણ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

05 October, 2025 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK