Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૩૦ જૂનથી ફરી શરૂ થઈ રહી છે નરેન્દ્ર મોદીની મન કી બાત

૩૦ જૂનથી ફરી શરૂ થઈ રહી છે નરેન્દ્ર મોદીની મન કી બાત

19 June, 2024 07:02 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ અમુક મહિનાઓ બાદ ૩૦ જૂનથી ફરી શરૂ થઈ રહ્યો છે

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


લોકસભાની ચૂંટણી પહેલાં આચારસંહિતાને કારણે બંધ કરવામાં આવેલો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ અમુક મહિનાઓ બાદ ૩૦ જૂનથી ફરી શરૂ થઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું કે ‘આપ સૌને જણાવતાં બહુ જ આનંદ થાય છે કે અમુક મહિનાઓના બ્રેક બાદ ‘મન કી બાત’ ફરી શરૂ થઈ રહી છે. આ કાર્યક્રમ માટે તમે મને આઇડિયા અને ઇન્પુટ્સ શૅર કરો. તમે મને MyGov Open Forum, NaMo App અથવા 1800 11 7800 નંબર પર તમારો મેસેજ રેકૉર્ડ કરીને મોકલી શકો છો.


આ પહેલાં પચીસમી ફેબ્રુઆરીએ થયેલી ‘મન કી બાત’માં વડા પ્રધાને ફર્સ્ટ ટાઇમ વોટર્સને મોટી સંખ્યામાં મત આપવા જવાનું આહ્‍‍વાન કર્યું હતું. ‘મન કી બાત’નો આ ૧૧૦મો રેડિયો પ્રોગ્રામ હતો. 


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2024 07:02 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK