Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mann Ki Baat

લેખ

નરેન્દ્ર મોદી

તહેવારો ભારતની વિવિધતામાં ફેલાયેલી એકતાની ભાવનાને દર્શાવે છે : નરેન્દ્ર મોદી

તેમના સંબોધનમાં ‘કૅચ ધ રેઇન’ ઝુંબેશ અંતર્ગત વિવિધ માધ્યમો દ્વારા પાણીનું સંરક્ષણ કરવાના અભિયાન પર ભાર મૂક્યો હતો

01 April, 2025 06:53 IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી

તેલનો વપરાશ ૧૦ ટકા ઘટાડવાની ૧૦ જણને ચૅલેન્જ આપી વડા પ્રધાને

મેદસ્વિતા ઘટાડીને સ્વસ્થતા વધારવાની દિશામાં નરેન્દ્ર મોદીની અનુકરણીય પહેલ- મન કી બાત કાર્યક્રમમાં PMએ કહ્યું કે જે ૧૦ જણ આ ચૅલેન્જ સ્વીકારશે તેમણે આવી જ ચૅલેન્જ બીજા ૧૦ લોકોને આપવાની રહેશે

25 February, 2025 07:14 IST | Delhi | Gujarati Mid-day Correspondent
અરવિંદ કેજરીવાલ (ફાઇલ તસવીર)

પ્રોફેસરની ક્રિએટિવિટી કે ટ્રૉલિંગ? આઈઆઈટી કાનપુરના પ્રશ્નપત્રમાં કેજરીવાલ

Arvind Kejriwal gets trolled: આઈઆઈટી કાનપુરની પરીક્ષા પેપરમાં પૂછાયેલ પ્રશ્નમાં દિલ્લીના પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર હળવી મજાક કરવામાં આવી, પ્રશ્નપત્ર થયું સોશિયલ મિડિયા પર વાયરલ.

22 February, 2025 07:20 IST | Kanpur | Gujarati Mid-day Online Correspondent
પંકજ ચૌધરી

સાઇબર ફ્રૉડમાં વાપરવામાં આવેલાં ૧૭,૦૦૦ વૉટ્સઍપ-અકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યાં

લોકસભામાં રાજ્યકક્ષાના કેન્દ્રીય નાણાપ્રધાન પંકજ ચૌધરીએ કહ્યું...

04 February, 2025 12:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

3 વાગ્યા સુધીના સમાચાર, જે જાણવા છે જરૂરી

3 વાગ્યા સુધીના સમાચાર, જે જાણવા છે જરૂરી

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

24 February, 2019 03:02 IST

વિડિઓઝ

મન કી બાત: વિશેષ પ્રસારણ દરમિયાન મુસ્લિમ મહિલાએ પીએમ મોદીના કર્યા વખાણ

મન કી બાત: વિશેષ પ્રસારણ દરમિયાન મુસ્લિમ મહિલાએ પીએમ મોદીના કર્યા વખાણ

ભારતીય લઘુમતી ફાઉન્ડેશન (IMF)એ PM મોદીના ‘મન કી બાત’ના 108મા એપિસોડના વિશેષ પ્રસારણનું આયોજન કર્યું હતું. તે 31 ડિસેમ્બરના રોજ જૂની દિલ્હીમાં આઇકોનિક જામિયા મસ્જિદ પાસેના મહિલા પાર્કમાં આયોજિત કરવામાં આવ્યું હતું. પ્રસારણમાં વિવિધ વય જૂથો, ખાસ કરીને મહિલાઓના મુસ્લિમ સહભાગીઓ આકર્ષાયા હતા. સહભાગીઓમાંથી પીએમ મોદીના વખાણ કર્યા હતા.

01 January, 2024 02:17 IST | Delhi
PM મોદીએ ‘મન કી બાત’ આધારિત કલા પ્રદર્શનની મુલાકાત લીધી

PM મોદીએ ‘મન કી બાત’ આધારિત કલા પ્રદર્શનની મુલાકાત લીધી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં 14 મેના રોજ NGMA, દિલ્હીમાં આયોજિત `જનશક્તિ` પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રદર્શન `મન કી બાત` પર આધારિત હતું જેમાં મન કી બાતમાં આવરી લેવામાં આવેલી થીમ પર ભારતના ટોચના કલાકારોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી જેમ કે સ્વચ્છતા, જળ સંરક્ષણ, કૃષિ, અવકાશ, ભારતનું ઉત્તરપૂર્વ, નારી શક્તિ, યોગ અને આયુર્વેદ. વડાપ્રધાને પ્રદર્શનની વોકથ્રુ લીધી અને કલાકારોની કલાત્મક સર્જનાત્મકતાની પ્રશંસા કરતા તેમની સાથે વાર્તાલાપ કર્યો.

15 May, 2023 03:52 IST | New Delhi
`મન કી બાત @100 કોન્ક્લેવ`માં જગદીપ ધનકરની રમુજી ટિપ્પણીથી થયું સૌનું મનોરંજન

`મન કી બાત @100 કોન્ક્લેવ`માં જગદીપ ધનકરની રમુજી ટિપ્પણીથી થયું સૌનું મનોરંજન

કેન્દ્રએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડની ઉજવણી કરવા માટે ‘મન કી બાત @100’ કોન્ક્લેવનું આયોજન કર્યું હતું. કોન્ક્લેવના ઉદ્ઘાટન સત્રને વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખરે શરૂ કર્યું હતું. હાસ્યની ટિપ્પણીના શોખીન અને બધાને ‘હચકો’ મારતા, સ્ટેજ પરથી VP જગદીપ ધનખરના ભાષણ દરમિયાન બોલિવૂડ સ્ટાર્સ પર ઉપરાષ્ટ્રપતિની ટિપ્પણી અને ઇવેન્ટની કેટલીક મનોરંજક હાઇલાઇટ્સ જુઓ અહીં...

27 April, 2023 01:55 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK