Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લાલ કૃષ્ણ અડવાણીને હૉસ્પિટલમાં દાખલ કરાયા

લાલ કૃષ્ણ અડવાણીને હૉસ્પિટલમાં દાખલ કરાયા

07 August, 2024 08:44 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અડવાણીને ગઈ કાલે સવારે દિલ્હીમાં આવેલી અપોલો ઇન્દ્રપ્રસ્થ હૉસ્પિટલના ન્યુરોલૉજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા

લાલ કૃષ્ણ અડવાણી

લાલ કૃષ્ણ અડવાણી


ભારતીય જનતા પાર્ટી (BJP)ના પીઢ નેતા ૯૬ વર્ષના લાલ કૃષ્ણ અડવાણીને ગઈ કાલે સવારે દિલ્હીમાં આવેલી અપોલો ઇન્દ્રપ્રસ્થ હૉસ્પિટલના ન્યુરોલૉજી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. આશરે એક મહિના પહેલાં જ તેમને આ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ડૉ. વિનીત સૂરી તેમનો ઉપચાર કરી રહ્યા છે. તેમની તબિયત હાલ સ્થિર છે અને તેમને ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2024 08:44 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK