Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હજૂરસાહિબનાં દર્શન કરવા માટે કાનપુરથી આ ખાસ ઘોડાઓ ગોવિંદપુરી પહોંચ્યા

હજૂરસાહિબનાં દર્શન કરવા માટે કાનપુરથી આ ખાસ ઘોડાઓ ગોવિંદપુરી પહોંચ્યા

30 August, 2024 10:52 AM IST | Kanpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગયા રવિવારે નાંદેડ રેલવે-સ્ટેશનથી સિખોના પાંચ તખ્ત કહેવાતાં યાત્રાધામોની સ્પેશ્યલ ટ્રેન યાત્રા શરૂ થઈ હતી

તસવીર સૌજન્ય : એજન્સી

લાઇફ મસાલા

તસવીર સૌજન્ય : એજન્સી


ગુરુ ગોબિંદ સિંહના ઘોડાના વંશજો પણ પંજ તખ્ત સ્પેશ્યલ ટ્રેનમાં દર્શન આપવા નીકળ્યા. ગયા રવિવારે નાંદેડ રેલવે-સ્ટેશનથી સિખોના પાંચ તખ્ત કહેવાતાં યાત્રાધામોની સ્પેશ્યલ ટ્રેન યાત્રા શરૂ થઈ હતી. ૧૨ દિવસમાં લગભગ ૧૩૦૦ શ્રદ્ધાળુઓ પાંચ યાત્રાધામોએ માથું ટેકવશે. આ ટ્રેનયાત્રામાં સંગત ગુરુ ગોબિંદ સિંહજીના ઘોડાના વંશજોએ પણ ટ્રેનના લગેજના ડબ્બામાં સવારી કરી હતી. આ વંશજોનાં દર્શન કરવા માટે અનેક સિખ શ્રદ્ધાળુઓ ઊમટી પડ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

30 August, 2024 10:52 AM IST | Kanpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK