બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ અને અત્યાચારનો ભારતમાં પણ સતત વિરોધ થઈ રહ્યો છે. હિન્દુઓ સામે થઈ રહેલા અત્યાચાર અંગે ભારતભરમાં લોકો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સંતો, મહંતોથી લઈને મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પણ આ વિરોધમાં જોડાયા છે. દેશના અનેક શહેરોમાં લોકો વિરોધ કરતાં જોવા મળી રહ્યા છે.
11 December, 2024 05:13 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent