Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સિદ્ધિવિનાયક મંદિરમાં સામૂહિક અથર્વશીર્ષ પઠન કરવામાં આવ્યું

સિદ્ધિવિનાયક મંદિરમાં સામૂહિક અથર્વશીર્ષ પઠન કરવામાં આવ્યું

Published : 09 March, 2025 03:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ કાર્યક્રમથી ગણપતિબાપ્પાના મંદિરમાં સૂરમયી વાતાવરણ બની ગયું હતું.

સિદ્ધિવિનાયક મંદિર

સિદ્ધિવિનાયક મંદિર


આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રભાદેવીમાં આવેલા વિખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં ગઈ કાલે સાંજે પ્લેબૅક સિંગર કવિતા પૌડવાલ, તબલાવાદક ઋતુજા સુર્વે, સિંગર અપૂર્વા નિષાદ, હાર્મોનિયમવાદક વિદ્યા કંઠી સહિત મરાઠી અભિનેત્રી ​સ્મિતા જયકર, અર્ચના નેવરેકર અને સેંકડો મહિલાઓની હાજરીમાં સામૂહિક અથર્વશીર્ષ પઠન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી ગણપતિબાપ્પાના મંદિરમાં સૂરમયી વાતાવરણ બની ગયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2025 03:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK