Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બે ટીનેજરો ઉલ્હાસ નદીમાં તણાયા

બે ટીનેજરો ઉલ્હાસ નદીમાં તણાયા

Published : 24 March, 2025 12:10 PM | Modified : 25 March, 2025 06:57 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાયર બ્રિગેડના જવાનોએ એક કલાક સુધી શોધ ચલાવ્યા બાદ બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પવઈના સ્વામીનારાયણ શંકર મંદિર પાસે રહેતા બે મિત્રો ૧૮ વર્ષનો વિવેક તિવારી અને ૧૭ વર્ષનો વિનય શાહ અંબરનાથ નજીક ઉલ્હાસ નદી પર આવેલા ‍વસત ડૅમમાં શનિવારે નહાવા પડ્યા હતા. જોકે તેમને ઊંડાઈનો અને વહેણ‌નો અંદાજ ન આવતાં તેઓ તણાઈ ગયા હતા. આ બાબતની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ એક કલાક સુધી શોધ ચલાવ્યા બાદ બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા. એ પછી સ્થાનિક પોલીસે બન્ને મૃતદેહનો તાબો લઈ પોસ્ટમૉર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલાવ્યા હતા.  


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK