Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Powai

લેખ

ઇ​ન્ડિયન ઇ​ન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT) બૉમ્બેના કૅમ્પસમાં રવિવારે રાતે ૭થી ૮ વાગ્યે રસ્તા પર મગર જોવા મળ્યો

IIT બૉમ્બેના કૅમ્પસમાં મગરે મારી લટાર

થોડી વાર બાદ મગર જાતે જ પાછો પવઈ લેકમાં ચાલ્યો ગયો હતો, તેણે કોઈના પર હુમલો કર્યો નહોતો.

25 March, 2025 02:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

બે ટીનેજરો ઉલ્હાસ નદીમાં તણાયા

ફાયર બ્રિગેડના જવાનોએ એક કલાક સુધી શોધ ચલાવ્યા બાદ બન્નેના મૃતદેહ મળી આવ્યા હતા.

25 March, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં આગની બે ઘટના, સદ્ભાગ્યે કોઈ જાનહાનિ નહીં

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ જણાવ્યા મુજબ આગ નવમા માળથી લઈને બાવીસમા માળ સુધી ફેલાઈ હતી

22 March, 2025 07:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

પવઈની હોટેલમાં પકડાયું હાઈ-પ્રોફાઇલ સેક્સ-રૅકેટ

ચાર ટીવી-ઍક્ટ્રેસ હતી ઘટનાસ્થળે, પોલીસે એક દલાલની ધરપકડ કરી

16 March, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

BMC એ જણાવ્યું હતું કે મિલિંદ નગર નજીક પવઈ - વેન્ચુરી ખાતે ૧૮૦૦ મીમી પાણીની મુખ્ય પાઇપલાઇનના ૩૦૦ મીમી બાયપાસ કનેક્શનમાં એક મોટો લીકેજ જોવા મળ્યો હતો. (તસવીરો: મિડ-ડે)

ઘાટકોપરમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં વિસ્તારનો પુરવઠો ખોરવાયો, જુઓ તસવીરો

BMC એ જણાવ્યું હતું કે પવઈના મિલિંદ નગર ખાતે આવેલી ૧૮૦૦ મીમી વ્યાસની પાણીની પાઇપલાઇન જોઈન્ટના ૩૦૦ મીમી વ્યાસના બાયપાસ કનેક્શનમાં શુક્રવારે એક મોટું ભંગાણ થયું હતું. (તસવીરો: મિડ-ડે)

02 March, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈના શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી (તસવીરો: અનુરાગ આહિરે)

મુંબઈગરાઓએ કંઈક આ રીતે કરી મહાશિવરાત્રિની ઉજવણી, જુઓ શહેરની આ ભક્તિમય તસવીરો

મહાશિવરાત્રિના શુભ અને પાવન અવસરે ભગવાન શિવની ભક્તિ કરવા માટે મુંબઈના પવઈ સ્થિત શ્રી સુવર્ણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ભેગા થયા હતા. (તસવીરો: અનુરાગ આહિરે)

27 February, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અક્ષરધામ સ્વામીનારાયણ મંદિર દ્વારા આયોજિત કાર્યક્રમની તસવીરો

અક્ષરધામ સ્વામીનારાયણ મંદિર દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસે રેલીનું આયોજન

અક્ષરધામ સ્વામીનારાયણ મંદિર પવઈ દ્વારા અયોધ્યા શ્રી રામ મંદિર ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મુંબઈમાં ઉત્સવ ઉજવવામાં આવ્યો. તસવીરોમાં જુઓ આ ઉજવણીની ઝલક...

23 January, 2024 05:10 IST | Mumbai | Shilpa Bhanushali

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK