Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભુલેશ્વરના શ્રી ગૌરીશંકર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિની ઉજવણી

ભુલેશ્વરના શ્રી ગૌરીશંકર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિની ઉજવણી

Published : 08 March, 2024 07:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૦, ભુલેશ્વર રોડના જશવંત બિલ્ડિંગમાં આવેલા પ્રસિદ્ધ શ્રી ગૌરીશંકર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ નિમિત્તે આજે આખો દિવસ પૂજા, અર્ચના અને મહાદેવજીની અનન્ય ભક્તિ કરવામાં આવશે.

મહાશિવરાત્રી 2024 (તસવીર સૌજન્ય પિક્સાબે)

મહાશિવરાત્રી 2024 (તસવીર સૌજન્ય પિક્સાબે)


૧૯૦, ભુલેશ્વર રોડના જશવંત બિલ્ડિંગમાં આવેલા પ્રસિદ્ધ શ્રી ગૌરીશંકર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ નિમિત્તે આજે આખો દિવસ પૂજા, અર્ચના અને મહાદેવજીની અનન્ય ભક્તિ કરવામાં આવશે. સવારે ૬થી બપોરે ૧૨ સુધી પખાલ પૂજા, બપોરે ૧૨થી સાંજે ૬ સુધી પંચવક્ર પૂજા અને સાંજે ૬થી રાત્રે ૧૨ સુધી ચાર પ્રહરની વિશેષ પૂજા કરવામાં આવશે. સમગ્ર મંદિરને રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગારવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2024 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK