Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-પાઠ

શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા-પાઠ

Published : 08 March, 2024 07:36 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગિરગામમાં વી. પી. રોડ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા શ્રી દેવકોરબાઈ ચૅરિટેબલ ટ્રસ્ટના શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં આજે મહાશિવરાત્રિ નિમિત્તે પૂજા-પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

મહાશિવરાત્રી 2024

મહાશિવરાત્રી 2024


ગિરગામમાં વી. પી. રોડ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા શ્રી દેવકોરબાઈ ચૅરિટેબલ ટ્રસ્ટના શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરમાં આજે મહાશિવરાત્રિ નિમિત્તે પૂજા-પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૮ વાગ્યે, બપોરે ૧૨ વાગ્યે, રાત્રે ૮ વાગ્યે અને મધરાતે ૧૨ વાગ્યે શિવજીની મહાઆરતી થશે. વિશેષમાં ઘીનાં કમળનાં દર્શન તેમ જ બરફનાં ૧૨ જ્યોતિર્લિંગનાં દર્શનનો લાભ પણ સાંજે ૪થી રાત્રે ૧૨ વાગ્યા સુધી ભક્તજનોને મળશે.


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2024 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK