Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શું અસમથળ પ્લૅટફૉર્મને લીધે નાસભાગ થઈ હતી?

શું અસમથળ પ્લૅટફૉર્મને લીધે નાસભાગ થઈ હતી?

Published : 28 October, 2024 10:19 AM | IST | Mumbai
Rajendra B Aklekar

બાંદરામાં રેલવે-પ્લૅટફૉર્મ પર ૨૬ જગ્યાએ લાદી અને ટાઇલ્સ તૂટેલી હતી, એને લીધે નાસભાગ થઈ હોવાની શક્યતા દેખાઈ રહી છે

ગઈ કાલે બાંદરા ટર્મિનસના પ્લૅટફૉર્મ પર તૂટી ગયેલી ટાઇલ્સનું સમારકામ ચાલી રહ્યું હતું. (તસવીરો : રાજેન્દ્ર આકલેકર)

ગઈ કાલે બાંદરા ટર્મિનસના પ્લૅટફૉર્મ પર તૂટી ગયેલી ટાઇલ્સનું સમારકામ ચાલી રહ્યું હતું. (તસવીરો : રાજેન્દ્ર આકલેકર)


શું બાંદરા ટર્મિનસ પર અસમથળ પ્લૅટફૉર્મને લીધે નાસભાગ થઈ હતી એવો સવાલ પુછાઈ રહ્યો છે. ઘણી મોટી ભીડ રેલવે-સ્ટેશન પર ટ્રેનની રાહ જોતી ઊભી હતી. ઘણા લોકો પાસે મોટા ડ્રમ હતા, કોઈકની પાસે મોટા કોથળા હતા, કેટલાક પાસે મોટી બૅગ હતી અને વિવિધ જાતનો લગેજ પ્લૅટફૉર્મ પર હતો, જેવી ટ્રેન પ્લૅટફૉર્મ પર આવતી દેખાઈ કે લોકો ટ્રેન તરફ દોડવા માંડ્યા હતા. આને કારણે મચેલી નાસભાગમાં કેટલાક પ્રવાસીઓ અટવાયા અને પડી ગયા, ઘણા લોકો ટ્રેનના કોચ અને પ્લૅટફૉર્મ વચ્ચેની ગૅપમાં પડી ગયા. ઘણા લોકો દોડી રહેલા લોકોની અડફેટમાં આવી ગયા.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

28 October, 2024 10:19 AM IST | Mumbai | Rajendra B Aklekar

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK