બાંદરા ટર્મિનસથી ઊપડશે સ્પેશ્યલ AC ટ્રેન, પ્રવાસીદીઠ ચાર્જ ૨૪,૯૩૦ રૂપિયા: ભારતીય રેલવેએ ભારત સરકારના દેખો અપના દેશ અને એક ભારત, શ્રેષ્ઠ ભારત વિઝનને સફળ બનાવવા હવે જૈનોનાં ૮ તીર્થસ્થળોને આવરી લેતી જૈન યાત્રાનું આયોજન કર્યું છે.
12 March, 2025 08:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent