Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મ્યાનમારમાં પાંચ દિવસ બાદ કાટમાળ હેઠળથી હોટેલ-કર્મચારીને જીવતો બહાર કાઢવામાં આવ્યો

મ્યાનમારમાં પાંચ દિવસ બાદ કાટમાળ હેઠળથી હોટેલ-કર્મચારીને જીવતો બહાર કાઢવામાં આવ્યો

Published : 03 April, 2025 12:49 PM | IST | Naypyidaw
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાયર-બ્રિગેડના કર્મચારીઓએ તેને ખાડામાંથી બહાર ખેંચીને સ્ટ્રેચરમાં બેસાડ્યો હતો. આ કર્મચારી જીવતો બહાર નીકળ્યા બાદ એકદમ સ્તબ્ધ થઈ ગયો હતો

ભૂકંપના પાંચ દિવસ બાદ ૨૬ વર્ષના એક હોટેલ-કર્મચારીને પાંચ દિવસ બાદ ગઈ કાલે સવારે કાટમાળ હેઠળથી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો.

ભૂકંપના પાંચ દિવસ બાદ ૨૬ વર્ષના એક હોટેલ-કર્મચારીને પાંચ દિવસ બાદ ગઈ કાલે સવારે કાટમાળ હેઠળથી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો.


મ્યાનમારમાં આવેલા વિનાશકારી ભૂકંપના પાંચ દિવસ બાદ ૨૬ વર્ષના એક હોટેલ-કર્મચારીને પાંચ દિવસ બાદ ગઈ કાલે સવારે કાટમાળ હેઠળથી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. ભૂકંપમાં જમીનદોસ્ત થયેલી હોટેલના કાટમાળમાં દટાઈ ગયેલા આ કર્મચારીને મ્યાનમાર અને ટર્કીની જૉઇન્ટ ટીમે બહાર કાઢ્યો હતો. ફાયર-બ્રિગેડના કર્મચારીઓએ તેને ખાડામાંથી બહાર ખેંચીને સ્ટ્રેચરમાં બેસાડ્યો હતો. આ કર્મચારી જીવતો બહાર નીકળ્યા બાદ એકદમ સ્તબ્ધ થઈ ગયો હતો અને તે માની શકતો નહોતો કે તે બચી ગયો છે. તેનાં કપડાં અને માથામાં ધૂળ-ધૂળ જોવા મળતી હતી. તેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


વિનાશકારી ભૂકંપમાં મરણાંક ૨૭૧૯ થયો છે, ૪૫૦૦થી વધારે લોકો ઘાયલ છે અને ૪૪૧ લોકો હજી ગુમ છે.




‘ઑપરેશન બ્રહ્મા’ હેઠળ ધરતીકંપ બાદ મ્યાનમારમાં મેડિકલ સહાય પૂરી પાડવા ગયેલા ઇન્ડિયન આર્મીના જવાનો.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2025 12:49 PM IST | Naypyidaw | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub