Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોહલીને કપિલ દેવ સાથે સરખાવી શકાય : કૃષ્ણમાચારી શ્રીકાન્ત

કોહલીને કપિલ દેવ સાથે સરખાવી શકાય : કૃષ્ણમાચારી શ્રીકાન્ત

Published : 13 April, 2020 12:47 PM | IST | New Delhi
Agencies

કોહલીને કપિલ દેવ સાથે સરખાવી શકાય : કૃષ્ણમાચારી શ્રીકાન્ત

કૃષ્ણમાચારી શ્રીકાન્ત, વિરાટ કોહલી અને કપિલ દેવ

કૃષ્ણમાચારી શ્રીકાન્ત, વિરાટ કોહલી અને કપિલ દેવ


ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર કૃષ્ણમાચારી શ્રીકાન્તનું કહેવું છે કે ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીની સરખામણી કપિલ દેવ સાથે કરી શકાય.


આ મુદ્દે વાત કરતાં શ્રીકાન્તે કહ્યું કે હું કપિલ દેવ સાથે અને તેમના નેતૃત્વમાં ક્રિકેટ રમ્યો છું. હું વિરાટ કોહલીની સરખામણી કપિલ દેવ સાથે કરી શકું છું અને તેનામાં ભરપૂર માત્રામાં આત્મવિશ્વાસ પણ જોઈ શકું છું.’



એક મુલાકાતમાં વાત કરતાં શ્રીકાન્ત સાથે વીવીએસ લક્ષ્મણ અને ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર નાસીર હુસેન પણ હાજર હતા. પોતાનો મત મૂકતાં લક્ષ્મણે કહ્યું કે ‘મને વિરાટ કોહલી માટે માત્ર એક જ ડર સતાવી રહ્યો છે અને એ છે તેની ઇન્ટેન્સિટી. મને એવો ડર રહે છે કે તેની ઇન્ટેન્સિટી વહેલી પૂરી ન થઈ જાય.’


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2020 12:47 PM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK