Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > વીડિયોઝ > 25th Kargil Vijay Diwas સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી

25th Kargil Vijay Diwas સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બહાદુરોને શ્રદ્ધાંજલિ આપી

26 July, 2024 12:26 IST | Delhi

કારગિલ યુદ્ધ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ પર સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે કારગિલ યુદ્ધના બહાદૂરોને શ્રદ્ધાંજલિ આપી. આ દિવસ 1999ના કારગીલ સંઘર્ષ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરીની યાદમાં ઉજવવામાં આવે છે, જ્યારે સૈનિકોએ પાકિસ્તાની ઘૂસણખોરોથી કારગિલના શિખરોને ફરીથી મેળવ્યા હતા. મેથી જુલાઈ 1999 સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતીય સેનાએ બલિદાન આપ્યું હતું.

26 July, 2024 12:26 IST | Delhi

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK