Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શુગરનું લેવલ વધતાં લાલુ યાદવ અસ્વસ્થ, ઍર ઍમ્બ્યુલન્સમાં દિલ્હી લાવવામાં આવ્યા

શુગરનું લેવલ વધતાં લાલુ યાદવ અસ્વસ્થ, ઍર ઍમ્બ્યુલન્સમાં દિલ્હી લાવવામાં આવ્યા

Published : 03 April, 2025 02:00 PM | IST | Patna
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૨માં સિંગાપોરમાં લાલુ યાદવની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. દીકરી રોહિણી આચાર્યએ તેની કિડની ડોનેટ કરી હતી.

લાલુ પ્રસાદ યાદવ

લાલુ પ્રસાદ યાદવ


રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવનું શુગરનું લેવલ વધી જતાં તેમની તબિયત બગડી હતી અને પટનાના ડૉક્ટરોની સલાહ બાદ તેમને ઍર ઍમ્બ્યુલન્સમાં દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. તેમને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. ૨૦૨૨માં સિંગાપોરમાં લાલુ યાદવની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. દીકરી રોહિણી આચાર્યએ તેની કિડની ડોનેટ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2025 02:00 PM IST | Patna | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK