Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતમાં હિજાબ પહેરવાની કોઈ જરૂર નથી : પ્રજ્ઞા ઠાકુર

ભારતમાં હિજાબ પહેરવાની કોઈ જરૂર નથી : પ્રજ્ઞા ઠાકુર

Published : 18 February, 2022 10:08 AM | IST | Bhopal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્ણાટકમાં હિજાબ વિવાદ વિશે બીજેપીનાં સંસદસભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે....

પ્રજ્ઞા ઠાકુર

Hijab Row

પ્રજ્ઞા ઠાકુર


કર્ણાટકમાં હિજાબ વિવાદ વિશે બીજેપીનાં સંસદસભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે ભારતમાં હિજાબ પહેરવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું હતું કે ‘ભારતમાં મહિલાઓને દેવી સમાન માનવામાં આવે છે. તેમને સન્માન​ની દૃષ્ટિએ જોવામાં આવે છે, પરંતુ જેમનાં ઘરોમાં બહેનનો નાતો નથી, જેમનાં ઘરોમાં ફોઈ-માસીની દીકરી બધા સાથે મૅરેજ કરી શકાય છે, તો તેમણે ​ઘરે હિજાબ પહેરવો જોઈએ. તમે મદરેસાઓમાં જાઓ તો ત્યાં હિજાબ પહેરી શકો છો, પરંતુ અન્ય શિક્ષણ સંસ્થાઓમાં એ માટે મંજૂરી ન આપી શકાય. જે લોકો પોતાના ઘરમાં સુર​ક્ષિત નથી તેમણે હિજાબ પહેરવો જરૂરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2022 10:08 AM IST | Bhopal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK