૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસનાં આરોપી બીજેપીનાં સંસદસભ્ય પ્રજ્ઞા સિંહ ઠાકુર વારંવાર ચેતવણી છતાં અદાલત સમક્ષ હાજર ન રહેતાં હોવાથી સ્પેશ્યલ એનઆઇએ કોર્ટે તેમની વિરુદ્ધ જામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું છે.
12 March, 2024 10:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent