Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Bihar Politics: હિંદુ નથી પીએમ મોદી: જનવિશ્વાસ રેલીમાં લાલુ યાદવનો પ્રહાર

Bihar Politics: હિંદુ નથી પીએમ મોદી: જનવિશ્વાસ રેલીમાં લાલુ યાદવનો પ્રહાર

03 March, 2024 07:33 PM IST | Patna
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ રેલીમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત વિપક્ષના ઘણા દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. તે જ સમયે, આરજેડી સુપ્રીમો લાલુ યાદવ (Lalu Yadav)નું ભાષણ સાંભળવા માટે ભીડ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી હતી

લાલુ પ્રસાદ યાદવ

લાલુ પ્રસાદ યાદવ


કી હાઇલાઇટ્સ

  1. રેલીમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત વિપક્ષના ઘણા દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા
  2. આરજેડી સુપ્રીમો લાલુ યાદવનું ભાષણ સાંભળવા માટે ભીડ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી હતી
  3. મોદીજી તમે હિંદુ નથી: લાલુ યાદવ

રાજધાની પટના (Bihar Politics)માં રવિવારે આયોજિત જન વિશ્વાસ રેલીમાં લાખોની ભીડ ઉમટી છે. આ રેલીમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત વિપક્ષના ઘણા દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. તે જ સમયે, આરજેડી સુપ્રીમો લાલુ યાદવ (Lalu Yadav)નું ભાષણ સાંભળવા માટે ભીડ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી હતી. આ દરમિયાન લાલુ યાદવે કહ્યું કે, “જ્યારે તેજસ્વી જનવિશ્વાસ યાત્રા પર હતા અને આખા બિહારનો પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેઓ લોકોને રેલીમાં આવવાનું કહેતા હતા, પપ્પાએ બોલાવ્યા છે. તમે લોકો લાખોની સંખ્યામાં આવ્યા છો, બધાનો આભાર.”

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

03 March, 2024 07:33 PM IST | Patna | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK