Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અમે ત્રણેય નેતા સાથે ચર્ચા કરીને યુનિફૉર્મ સિવિલ કોડનો નિર્ણય લઈશું: એકનાથ શિંદે

અમે ત્રણેય નેતા સાથે ચર્ચા કરીને યુનિફૉર્મ સિવિલ કોડનો નિર્ણય લઈશું: એકનાથ શિંદે

Published : 06 February, 2025 01:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તરાખંડ રાજ્યમાં યુનિફૉર્મ સિવિલ કોડ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે, જ્યારે ગુજરાત રાજ્યે આ માટે પાંચ સભ્યોની કમિટી બનાવી છે

દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અજીત પવાર

દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અજીત પવાર


ઉત્તરાખંડ રાજ્યમાં યુનિફૉર્મ સિવિલ કોડ અમલમાં મૂકી દેવામાં આવ્યો છે, જ્યારે ગુજરાત રાજ્યે આ માટે પાંચ સભ્યોની કમિટી બનાવી છે ત્યારે મહારાષ્ટ્રમાં યુનિફૉર્મ સિવિલ કોડ ક્યારે અમલમાં આવશે એવા સવાલના જવાબમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘આ બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે બેઠક આયોજિત કરવામાં આવશે. અમે ત્રણેય ચર્ચા કરીશું અને બાદમાં યુનિફૉર્મ સિવિલ કોડ વિશે નિર્ણય લઈશું.’


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2025 01:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK