Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૦૦ કરોડના માનહાનિના કેસમાં સંજય રાઉતને જામીન

૧૦૦ કરોડના માનહાનિના કેસમાં સંજય રાઉતને જામીન

Published : 26 October, 2024 10:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંજય રાઉતે હવે નીચલી કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકારતાં સેશન્સ કોર્ટે તેમને ૫૦,૦૦૦ રૂપિયાના જામીન મંજૂર કર્યા છે

સંજય રાઉત

સંજય રાઉત


પ​બ્લિક ટૉઇલેટના બાંધકામમાં ૧૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના સંજય રાઉતના આક્ષેપ સામે મેધા કિરીટ સોમૈયાએ કરેલા ૧૦૦ કરોડ રૂપિયાના માનહાનિના કેસમાં નીચલી કોર્ટે સંજય રાઉતને દોષી ઠેરવી ૧૫ દિવસની જેલ અને ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સંજય રાઉતે હવે નીચલી કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકારતાં સેશન્સ કોર્ટે તેમને ૫૦,૦૦૦ રૂપિયાના જામીન મંજૂર કર્યા છે. સંજય રાઉતે નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજીમાં નીચલી કોર્ટે આપેલો ચુકાદો બૅડ ઇન લૉ ઍન્ડ ઇમ્પ્રૉપર ઑન ફૅક્ટ ગણાવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

26 October, 2024 10:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK