Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શું રંધાઈ રહ્યું છે?

શું રંધાઈ રહ્યું છે?

Published : 27 March, 2023 08:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એમએનએસના સુપ્રીમો રાજ ઠાકરેને મળતાં નવાં સમીકરણોની ચર્ચા જોરમાં

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એમએનએસના સુપ્રીમો રાજ ઠાકરેને મળતાં નવાં સમીકરણોની ચર્ચા જોરમાં

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એમએનએસના સુપ્રીમો રાજ ઠાકરેને મળતાં નવાં સમીકરણોની ચર્ચા જોરમાં


શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા ઉદ્ધવ ઠાકરે હાલ માલેગાંવમાં જનસભા માટે ગયા હતા ત્યારે નવાં રાજકીય સમીકરણો ઘડાઈ રહ્યાં હતાં. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને મળવા માટે તેમના દાદરના ઘરે ગયા હતા. રાજ ઠાકરેએ એમએનએસની ગૂઢી પાડવાની રૅલીમાં માહિમ નજીક સમુદ્રમાં બાંધકામ અને સાંગલીની મસ્જિદના ગેરકાયદે બાંધકામ મામલે રાજ્ય સરકારને ચેતવણી આપી એના બીજા દિવસે જ રાજ્ય સરકારે મુંબઈ સુધરાઈને આદેશ આપીને આ ગેરકાયદે બાંધકામ હટાવ્યું હતું. એકનાથ શિંદેએ બજેટસત્રના છેલ્લા દિવસે રાજ ઠાકરેનાં વખાણ કર્યાં હતાં. એકનાથ શિંદે રાજ ઠાકરેના ઘરે ગયા ત્યારે તેમણે શિંદેનું સ્વાગત કર્યુ હતું. આ બન્ને વચ્ચેની મુલાકાતના ટાઇમિંગને કારણે જાત-જાતના તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2023 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK