Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોકિલાબહેને પૌત્ર અનંતને લગ્ન નિમિત્તે આપી શ્રીનાથજી ભગવાનની ભવ્ય મૂર્તિ

કોકિલાબહેને પૌત્ર અનંતને લગ્ન નિમિત્તે આપી શ્રીનાથજી ભગવાનની ભવ્ય મૂર્તિ

Published : 05 August, 2024 02:24 PM | Modified : 05 August, 2024 02:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાજભોગનાં દર્શનની શ્રીનાથજીની ૬ ઇંચની આ મૂર્તિ સોનાની છે

એમાં અજોડ હીરા, માણેક અને પન્ના જડવામાં આવ્યા છે

લાઇફ મસાલા

એમાં અજોડ હીરા, માણેક અને પન્ના જડવામાં આવ્યા છે


અનંત અંબાણીને લગ્નમાં દેશ-વિદેશના મહાનુભાવો તરફથી એક-એકથી ચડિયાતી ભેટસોગાદો મળી હશે, પણ દાદી કોકિલાબહેને પૌત્રને જે આપ્યું છે એ અનંત માટે સૌથી વિશેષ હોવાનું એમાં બેમત નથી

કોકિલાબહેને અનંતને લગ્ન નિમિત્તે આશીર્વાદરૂપે શ્રીનાથજી ભગવાનની ભવ્ય મૂર્તિ ભેટ આપી છે. રાજભોગનાં દર્શનની શ્રીનાથજીની ૬ ઇંચની આ મૂર્તિ સોનાની છે અને એમાં અજોડ હીરા, માણેક અને પન્ના જડવામાં આવ્યા છે.



આ ભવ્ય મૂર્તિની ડિઝાઇન વિખ્યાત જ્વેલરી ડિઝાઇનર લાલુભાઈએ બનાવી છે. આ મૂર્તિને બનતાં ચાર મહિના લાગ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2024 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK