Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કરણવીર મેહરા સાથે લગ્ન કરવાને લાઇફની સૌથી મોટી ભૂલ માને છે એક્સ-વાઇફ નિધિ સેઠ

કરણવીર મેહરા સાથે લગ્ન કરવાને લાઇફની સૌથી મોટી ભૂલ માને છે એક્સ-વાઇફ નિધિ સેઠ

18 May, 2024 08:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિધિ અને કરણે ૨૦૨૧માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૨૩માં તેમના ડિવૉર્સ પણ થઈ ગયા હતા

કરણવીર મેહરા અને તેની એક્સ-વાઇફ નિધિ સેઠ

કરણવીર મેહરા અને તેની એક્સ-વાઇફ નિધિ સેઠ


‘ખતરોં કે ખિલાડી 14’માં જોવા મળનાર કરણવીર મેહરા સાથે લગ્ન કરવાને જીવનની સૌથી મોટી ભૂલ માને છે તેની એક્સ-વાઇફ નિધિ સેઠ. નિધિ અને કરણે ૨૦૨૧માં લગ્ન કર્યાં હતાં અને ૨૦૨૩માં તેમના ડિવૉર્સ પણ થઈ ગયા હતા. ત્યાર બાદ નિધિ તેની ફૅમિલી સાથે બૅન્ગલોર રહેવા જતી રહી હતી. ડિવૉર્સના નવ મહિના બાદ નિધિ રિલેશનશિપમાં છે એવી તેણે જાહેરાત કરી હતી. તેમનાં લગ્ન વિશે વાત કરતાં એક ઇન્ટરવ્યુમાં નિધિએ કહ્યું કે ‘એ મારી લાઇફની ખૂબ મોટી ભૂલ હતી. મને જ્યારે ખબર પડી કે અમારું લગ્નજીવન આગળ નથી વધી રહ્યું ત્યારે મેં અલગ થઈ જવાનો નિર્ણય લઈ લીધો હતો. મારી ફૅમિલી ખૂબ જ સપોર્ટિવ હતી અને લાઇફમાં એ જ વસ્તુ મહત્ત્વની છે.’


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2024 08:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK