Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા પર બનેલી ફિલ્મ દરબાનમાં શું છે?

રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા પર બનેલી ફિલ્મ દરબાનમાં શું છે?

Published : 10 November, 2020 06:54 PM | IST | Mumbai
Nirali Dave

રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા પર બનેલી ફિલ્મ દરબાનમાં શું છે?

રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા પર બનેલી ફિલ્મ દરબાનમાં શું છે?


ઝીફાઇવની આગામી ફિલ્મ ‘દરબાન’ રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા પર આધારિત છે. આ ફૅમિલી ડ્રામા ફિલ્મને બિપિન નાડકર્ણીએ પ્રોડ્યુસ તેમ જ ડિરેક્ટ કરી છે. બિપિન નાડકર્ણીએ આ પહેલાં ‘ઉત્તરાયણ’ નામની મરાઠી ફિલ્મ બનાવી છે જેમાં નીના કુલકર્ણી, વિજુ ખોટે અને શિવાજી સાટમ સહિતના કલાકારો હતા. ‘દરબાન’ની વાત કરીએ તો આ એક સંવેદનશીલ ફિલ્મ છે જેમાં પૈસાદાર ખાણ-માલિકના અનુકૂલ નામના દીકરા અને તેના કૅરટેકર રાયચરણની નિર્દોષ મૈત્રી બતાવવામાં આવી છે. તેમની દોસ્તીને કોઈ સામાજિક કે આર્થિક અંતર નડતું નથી અને ફિલ્મમાં એ જ વાત એક્સપ્લોર કરવામાં આવી છે. અનુકૂલનાં લગ્ન થયા બાદ રાયચરણ અનુકૂલના દીકરાનું ધ્યાન પણ રાખે છે. જોકે સમય જતાં એક ઘટનાને લીધે તેમની મૈત્રીમાં તિરાડ પડી જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2020 06:54 PM IST | Mumbai | Nirali Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK